Author: Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

“આવ રે વરસાદ…..ઉની ઉની રોટલી.. કારેલાનું શાક” વાળા કારેલાની વાતો

પ્રકૃતિ અને આપણી વચ્ચે એક અદભૂત સેતુ છે. આમ તો જો કે આપણા સહિત પૃથ્વી પરનું પ્રત્યેક અસ્તિત્વ પ્રકૃતિનું જ એક રૂપ છે પરંતુ આપણે પ્રકૃતિ,.....

118 ચાઈનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ પર ચીનની પ્રતિક્રિયા ભારત અમેરિકાના ક્લીન નેટવર્કનો હિસ્સો ના બને.

પબજી જેવી લોકપ્રિય એપ્લિકેશન સહિત 118 ચાઈનીઝ એપ્ પર ભારતે લગાવ્યો પ્રતિબંધ. આ પહેલા પણ ભારત બે વખત ચાઈનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવી ચુક્યું છે. અત્યાર સુધીમાં ભારત કુલ 224…

ટેક્નોલોજી : એપલ ઓક્ટોબર મધ્યમાં આઈ-ફોન 12ની સાથે લોંચ કરી શકે છે બહુ ચર્ચિત એરટૅગ વાયરલેસ ટ્રેકર ડિવાઇસ

એપલ ઓક્ટોબરના પાછલા દિવસોમાં લોંચિંગ કાર્યક્રમ ગોઠવી શકે છે એપલ આ વખતે આઈ ફોન 12, એપલ વોચ લોંચ કરી શકે છે. આઈ ફોન 12 અને એપલ વોચ સાથે બહુચર્ચિત પ્રોડક્ટ…

ભારતે એક દિવસમાં રેકોર્ડ 10.5 લાખ કરતાં વધારે કોરોના ટેસ્ટ કર્યા.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10.5 લાખ કરતાં વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. એક જ દિવસમાં સૌથી વધુ કોરોના ટેસ્ટ કરવાનો રેકોર્ડ બધા રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિશ્વ સ્વસ્થ્ય સંગઠને…

UIDAIએ આપી જાણકારી : આધાર કાર્ડમાં આ અપડેટ કરવા માટે કોઈ દસ્તાવેજ નહીં આપવા પડે.

UIDAIએ ટ્વીટ કરીને આપી જાણકારી આધાર કાર્ડમાં બીઓમેટ્રિક ફેરફાર કરાવવા માટે હવે આપવી પડશે 100 રૂપિયા ફી આધાર કાર્ડનો દેશમાં ઓળખ તથા રહેઠાણના પુરાવા તરીકે સૌથી વધુ ઉપયોગ થાય છે…

આદિત્ય ઠાકરે છોડી શકે છે મહારાષ્ટ્ર સરકારનું મંત્રીપદ

આદિત્ય ઠાકરેએ ટ્વિટર પર પોતાની પ્રોફાઇલ પરથી મહારાષ્ટ્ર સરકારના મંત્રીનો ઉલ્લેખ દૂર કર્યો મંત્રીપદ પરથી રાજીનામું આપશે એવી ચર્ચા બહુ ચર્ચિત સુશાંતસિંહ રાજપૂત કેસમાં આદિત્ય ઠાકરેનું નામ ઉછાળવામાં આવ્યું છે

29મી ઓગસ્ટ મહત્વનો દિવસ : દેશશ અને દુનિયાની ઘટનાઓ

હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિન મિશન મંગલનું નેતૃત્વ કરનારા કે.રાધકૃષ્ણનનો જન્મદિન કારગિલ યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત કરનારા મેજર મનોજ તલવારનો જન્મદિન

નેટફ્લિકસની ડોક્યુમેન્ટરી વેબ સિરીઝ સામે મેહુલ ચોકસીની દિલ્લી હાઇકોર્ટમાં અરજી.

PNB ગોટાળાના આરોપી નીરવ મોદીના મામા મેહુલ ચોકસીએ નેટફ્લિક્સની ડોકયુમેંટરી વેબ સિરીઝ ‘Bad Boy Billionaires’ વિરુદ્ધ દિલ્લી હાઇકોર્ટમાં અરજી કરી.

આપણે પ્લાઝમા ડોનેટ નહીં કરીએ તો કોરોના પીડિત રોગીને પ્લાઝમા મળશે ક્યાંથી?

પોતે કોરોના સંક્રમણથી મુક્ત થયા બાદ ત્રણ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરનારા શ્રી અનલ વાઘેલાએ પ્લાઝમા ડોનેટ કરવા માટે લાગણીસભર અપીલ અને પ્લાઝમા ક્યાં, ક્યારે, કેવી રીતે ડોનેટ કરી શકાય…