Babri Verdict : બાબરી કેસમાં સ્પેશિયલ સીબીઆઇ કોર્ટનો ચુકાદો : 32 આરોપીઓ મુક્ત.
સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે તમામ 32 આરોપીઓને મુક્ત કર્યા. કોર્ટ કહ્યું વિવાદિત માળખાનો ધ્વંસ ષડયંત્ર નહી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓને મુક્ત કર્યા
Corona update : અમદાવાદના 27 વિસ્તારોમાં બજારો રાત્રે 10 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે.
માસ્ક પહેર્યા વગર ફરતા, ટોળે વળતા લોકો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક સ્ટૉલ સીલ કરવામાં આવ્યા. વેક્સિન ના આવે ત્યાં સુધી માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ જરૂરી.
Election 2020 : બિહાર વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર, ત્રણ ચરણમાં થશે મતદાન
ચુંટણી પંચે બિહાર વિધાનસભા ચુંટણીની તારીખો જાહેર કરી. ત્રણ ચરણમાં થશે મતદાન. કોરોના મહામારી અંગે ચુંટણી પંચના વિસ્તૃત દિશાનિર્દેશ
Visa free entry for Indians : વિશ્વના 16 દેશો વિઝા ફ્રી એન્ટ્રી આપે છે ભારતીય પાસપોર્ટ ધારકને
રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રીએ આપી લિખિત માહિતી. વિશ્વના 16 દેશો વિઝા ફ્રી એન્ટ્રી આપે છે ભારતીય પાસપોર્ટ ધારકને. વિઝા ફ્રી એન્ટ્રી, વિઝા ઓન એરાઈવલ અને ઈ વિઝા વધુ દેશોમાં ઉપલબ્ધ કરાવવા…
Devlipi News Exclusive / Ahmedabad શારદાબેન હોસ્પિટલમાં ઉડે છે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમના લીરેલીરા
સોશ્યલ ડિસ્ટન્સ જેવું જોવા મળતું નથી. હોસ્પિટલના સ્ટાફના માણસો પણ માસ્ક વગર જોવા મળ્યા હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ પણ માસ્ક વગર જોવા મળે છે.
Corona update : કોરોના વાયરસ વુહાનની લેબમાં બનાવાયો છે એવું કહેનાર ચાઈનીઝ વાયરોલોજીસ્ટ ડૉ. લી મિંગ યાનનું ટ્વીટર એકાઉન્ટ ટ્વીટરે સસ્પેન્ડ કર્યું.
ડૉ. મિંગ યાનનું ટ્વીટર એકાઉન્ટ 16મી સપ્ટેમ્બરે સસ્પેન્ડ કરાયું ડૉ. મિંગ યાન ચાઈનીઝ વાયરોલોજીસ્ટ છે.
Corona update : IIT મદ્રાસે એવો દાવો કર્યો છે કે એણે કોવિડ 19 ટેસ્ટ કરવાની નવી પદ્ધતિ વિકસાવી છે જેનાથી ટેસ્ટનું પરિણામ માત્ર 5 મિનિટમાં મળી શકે છે.
મદ્રાસ IIT એ કોવિડ 19 ટેસ્ટ કરવાની નવી પદ્ધતિ વિકસાવી હોવાનો દાવો કર્યો. નવી પદ્ધતિ દ્વારા કોવિડ 19 ટેસ્ટનું પરિણામ માત્ર 5 મિનિટમાં મળી જશે. તામિલનાડુમાં કોવિડ 19 પોઝિટિવ કેસ…
Corona Vaccine : રશિયા ભારતને તેની કોરોનાની વેક્સિનના 100 મિલિયન ડોઝ આપવા તૈયાર
રશિયાએ શોધી સૌથી પહેલી કોરોનાની વેક્સિન રશિયન વેક્સિનનો પ્રથમ ડોઝ પુટીનની દિકરીને અપાયો હતો.
WHO, આરોગ્ય વિભાગ અને કોરોના દર્દી વિશે ખોટી અફવા ફેલાવનાર સામે થશે FIR
અમરેલીના એસપી દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે આરોગ્ય વિભાગને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા મળતી રકમ વિશે ખોટી માહિતી ફેલાવનારા ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
