આદિત્ય ઠાકરે છોડી શકે છે મહારાષ્ટ્ર સરકારનું મંત્રીપદ
આદિત્ય ઠાકરેએ ટ્વિટર પર પોતાની પ્રોફાઇલ પરથી મહારાષ્ટ્ર સરકારના મંત્રીનો ઉલ્લેખ દૂર કર્યો મંત્રીપદ પરથી રાજીનામું આપશે એવી ચર્ચા બહુ ચર્ચિત સુશાંતસિંહ રાજપૂત કેસમાં આદિત્ય ઠાકરેનું નામ ઉછાળવામાં આવ્યું છે
