Tag: Terrorism

અમદાવાદમાં (Ahmedabad) વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂરને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું ’22 મિનિટમાં બધું સફાચટ કરી નાખ્યું’

અમદાવાદમાં (Ahmedabad) વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂરને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું '22 મિનિટમાં બધું સફાચટ કરી નાખ્યું'

અમેરિકાએ (America) ભારતની 6 પેટ્રોલિયમ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ઈરાનનું નામ લઈને આપ્યો મોટો ઝટકો

અમેરિકાએ (America) ભારતની 6 પેટ્રોલિયમ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ઈરાનનું નામ લઈને આપ્યો મોટો ઝટકો

બ્રિક્સ (BRICS) દેશોને ટ્રમ્પે વધારાના 10% ટેરિફની આપી ધમકી, ભારત પર પણ ઝીંકશે વધારાના ટેરીફ?

બ્રિક્સ (BRICS) દેશોને ટ્રમ્પે વધારાના ટેરિફની આપી ધમકી, ભારત પર પણ ઝીંકશે વધારાના ટેરીફ?

સિંધુ જળ સંધિ (Indus Water Treaty) પર ભારતનું કડક વલણ: ‘કોર્ટ ઑફ આર્બિટ્રેશન’ ના મંતવ્યને ફગાવ્યું, પાકિસ્તાનના નાટક પર લગાવી ફટકાર

સિંધુ જળ સંધિ (Indus Water Treaty) પર ભારતનું કડક વલણ: 'કોર્ટ ઑફ આર્બિટ્રેશન' ના મંતવ્યને ફગાવ્યું, પાકિસ્તાનના નાટક પર લગાવી ફટકાર

કુલગામમાં આતંકી હુમલો (Terrorist Attack), ફાયરિંગમાં પૂર્વ સૈનિકનું મોત, પત્ની અને પુત્રી ઈજાગ્રસ્ત

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદી હુમલા (Terrorist Attack) માં એક પૂર્વ સૈનિક વીરગતિ પામ્યા હતા જ્યારે તેમના પત્ની અને પુત્રી ઘાયલ થયા

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, 5 આતંકવાદીઓ માર્યા ગયા, 2 જવાન ઘાયલ, ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. એન્કાઉન્ટરના એક દિવસ પહેલા ભારતીય સેનાના જવાનોએ કુપવાડામાં દારૂગોળો અને હથિયારો…

Politics: એલજી મનોજ સિન્હાની કડક કાર્યવાહી: આતંકવાદીઓ સાથે સંબંધોના લઈને બે સરકારી કર્મચારીઓને નોકરીમાંથી તગેડ્યા

જમ્મુ-કાશ્મીરના સરકારી વિભાગમાં આતંકવાદીઓના કનેક્શનનો ખુલાસો થયો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતા બે સરકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા તેમને નોકરીમાંથી તગેડી મુક્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકની…

Politics: જમ્મુ કાશ્મીરમાં LGનો આદેશ: ‘આતંકીઓને આશ્રય આપનારાના ઘર જમીનદોસ્ત કરી દો’

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મંગળવારે (પાંચમી નવેમ્બર) ચેતવણી આપી હતી કે, આતંકવાદીઓને આશ્રય આપતા લોકોના ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. તેમણે લોકોને આતંકવાદના ગુનેગારો સામે એકતામાં ઊભા રહેવા…