Category: Religious

22મી જાન્યુઆરીએ થઈ હતી શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તો વાર્ષિક ઉત્સવ 11મી જાન્યુઆરીએ કેમ ઉજવાશે?

અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ વાર્ષિક 11 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે

કાસગંજના ચંદન ગુપ્તાના હત્યારાઓને મદદ કરવા માટે અમેરિકા અને બ્રિટનમાંથી થયું ફંડિંગ

કાસગંજ ચંદન ગુપ્તાના હત્યારાઓને મદદ કરવા માટે અમેરિકા અને બ્રિટનમાંથી થયું ફંડિંગ

Politics: સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કને છેલ્લી નોટિસ, ઘર પર બુલડોઝર એક્શનની તૈયારી

સંભલ હિંસામાં જેમનું નામ આવ્યું છે એ એસપી સાંસદ ઝિયાઉર રહેમાન બર્કેને શહેરના મોહલ્લા દીપા સરાઈના નિયમનવાળા વિસ્તારમાંથ નકશો પાસ કરાવ્યા વગર બાંધેલા ઘર અંગે અગાઉ આપવામાં આવેલી બે નોટિસની…

Mahakumbh: મહાકુંભ ઉપર આતંકવાદી હુમલાની ધમકી, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર વાંધાજનક ભાષાનો પ્રયોગ

પ્રયાગરાજ મહાકુંભને લઈને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી છે. હવે ઈન્સ્ટાગ્રામ યુઝરના એકાઉન્ટ પરથી મહાકુંભને લઈને આતંકવાદી કૃત્ય કરવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝરનું…

Politics: બાબાના બુલડોઝરની અસર: બરેલીમાં સો વર્ષ જૂની મસ્જિદનો એક ભાગ કમિટીએ જાતે તોડી પાડ્યો

રેલીના મીરગંજ વિસ્તારના તિલમાસ ગામમાં મુસ્લિમ સમુદાયના લોકોએ જાતે જ ગેરકાયદેસર રીતે બનેલી મસ્જિદને તોડવાનું શરૂ કરી દીધું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મસ્જિદનો મોટો હિસ્સો સરકારી તળાવની જમીન પર કબજો…

Politics: મુરાદાબાદમાં 44 વર્ષથી બંધ ગૌરી શંકરનું મંદિર મળ્યું, ગર્ભગૃહના ખોદકામમાં મળી આવ્યું શિવલિંગ

44 વર્ષથી બંધ પડેલા આ ગૌરી શંકર મંદિરમાં નંદી, ગણેશ, કાર્તિકેય અને ભગવાન હનુમાનની તૂટેલી મૂર્તિઓ મળી આવી છે. મહાનગર પાલિકાના અધિકારીઓએ મંદિરની સફાઈ કરાવી છે. સંભલ, વારાણસી અને બુલંદશહર…