Category: Religious

22મી જાન્યુઆરીએ થઈ હતી શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તો વાર્ષિક ઉત્સવ 11મી જાન્યુઆરીએ કેમ ઉજવાશે?

અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ વાર્ષિક 11 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે

કાસગંજના ચંદન ગુપ્તાના હત્યારાઓને મદદ કરવા માટે અમેરિકા અને બ્રિટનમાંથી થયું ફંડિંગ

કાસગંજ ચંદન ગુપ્તાના હત્યારાઓને મદદ કરવા માટે અમેરિકા અને બ્રિટનમાંથી થયું ફંડિંગ

Politics: સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કને છેલ્લી નોટિસ, ઘર પર બુલડોઝર એક્શનની તૈયારી

સંભલ હિંસામાં જેમનું નામ આવ્યું છે એ એસપી સાંસદ ઝિયાઉર રહેમાન બર્કેને શહેરના મોહલ્લા દીપા સરાઈના નિયમનવાળા વિસ્તારમાંથ નકશો પાસ કરાવ્યા વગર બાંધેલા ઘર અંગે અગાઉ આપવામાં આવેલી બે નોટિસની…

Mahakumbh: મહાકુંભ ઉપર આતંકવાદી હુમલાની ધમકી, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર વાંધાજનક ભાષાનો પ્રયોગ

પ્રયાગરાજ મહાકુંભને લઈને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી છે. હવે ઈન્સ્ટાગ્રામ યુઝરના એકાઉન્ટ પરથી મહાકુંભને લઈને આતંકવાદી કૃત્ય કરવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝરનું…

Politics: બાબાના બુલડોઝરની અસર: બરેલીમાં સો વર્ષ જૂની મસ્જિદનો એક ભાગ કમિટીએ જાતે તોડી પાડ્યો

રેલીના મીરગંજ વિસ્તારના તિલમાસ ગામમાં મુસ્લિમ સમુદાયના લોકોએ જાતે જ ગેરકાયદેસર રીતે બનેલી મસ્જિદને તોડવાનું શરૂ કરી દીધું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મસ્જિદનો મોટો હિસ્સો સરકારી તળાવની જમીન પર કબજો…

Politics: મુરાદાબાદમાં 44 વર્ષથી બંધ ગૌરી શંકરનું મંદિર મળ્યું, ગર્ભગૃહના ખોદકામમાં મળી આવ્યું શિવલિંગ

44 વર્ષથી બંધ પડેલા આ ગૌરી શંકર મંદિરમાં નંદી, ગણેશ, કાર્તિકેય અને ભગવાન હનુમાનની તૂટેલી મૂર્તિઓ મળી આવી છે. મહાનગર પાલિકાના અધિકારીઓએ મંદિરની સફાઈ કરાવી છે. સંભલ, વારાણસી અને બુલંદશહર…

Gujarat: ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે યોજાનારા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના સ્થાનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

‘હિંદુ સમાજની શક્તિ તો હનુમાનજી જેવી છે પણ તેને જગાડવી પડે છે‘ – પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025…

Bharat: સંસ્કૃત ભાષા એ મા ભારતીનો ધબકાર છે – કિશોર મકવાણા, સંસ્કૃત ભારતી, ગુજરાત પ્રાંતનો પ્રાંતીય સંમેલનનો સમાપન કાર્યક્રમ યોજાયો

‌નિષ્કલંકીનારાયણ તીર્થધામ – પ્રેરણાપીઠ, પીરાણા અમદાવાદ ખાતે 29 ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું દ્વિદિવસીય ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનના સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ…

Bharat: પ્રેરણાપીઠ, પીરાણા ખાતે સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતના ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન

નિષ્કલંકીનારાયણ તીર્થધામ – પ્રેરણાપીઠ, પીરાણા, અમદાવાદ ખાતે 28 ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન સત્ર પ. પૂ. જગતગુરુ શ્રીજ્ઞાનદેવાચાર્યજી મહારાજની અધ્યક્ષનામાં યોજવામાં આવ્યું.  પ્રેરણા પીઠાધીશ્વર પ.પૂ.…