Author: Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

Nation: ભારતીય એરફોર્સે આંદામાન અને નિકોબારમાં 55000 ફૂટ ઉપર ઉડતું ચીનનું જાસૂસી બલૂન તોડી પાડ્યું

ભારતીય વાયુસેના દ્વારા ચીનને ફટકો મારતા એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાએ ઈસ્ટર્ન ફ્રન્ટ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ વિસ્તાર પર 55,000 ફૂટથી વધુની ઊંચાઈએ ઉડતા ચીનના ગણાતા…

History: ગાંધીજી બ્રિટિશ શાસનને જુલમી અને તેના વિકલ્પ તરીકે ‘રામરાજ્ય’ને સ્વરાજ તરીકે ઉલ્લેખ કરતા

સૌને સાથે લઈને, સર્વાંગીણ વિકસતું ભારત રામરાજ્યની કલ્પનાને સાકારિત કરશે?. રામ રાજય એ એવી આદર્શ શાસન પ્રણાલી છે જેમાં કોઈની ઉપેક્ષા કે તિરસ્કાર ન થાય, કોઇ વંચિત ન રહે, જેમાં…

History: ભારતીય રાજકીય આકાશના દેદીપ્યમાન નક્ષત્ર સમાન વ્યક્તિત્વ: પંડિત દીનદયાલ ઉપાધ્યાય

રાજપુરુષનું જીવન સમાજસેવક તરીકેનું અને પ્રેરક હોવું જોઈએ. પરંતુ વર્તમાન સમયમાં કેટલાક રાજપુરુષો સમાજસેવકને બદલે માત્ર રાજનેતા જ બની રહ્યા છે. ત્યારે કેટલાક જૂજ વ્યક્તિત્વો દૃષ્ટિ સમક્ષ આવી જાય છે…

History: મેડમ ભીકાયજી કામા: એક ગરવા ગુજરાતી જેમણે ભારતનો ધ્વજ સૌપ્રથમ વખત વિદેશની ધરતી ઉપર ફરકાવ્યો

ભારત ભૂમિ બહુરત્ના વસુંધરા છે. એ બહુરત્નોમાં રહેલું અણમોલ રતન એટલે ભારતના મસ્તકને વિદેશમાં ગૌરવથી ઉચું કરનારા અને ભારતનો ધ્વજ સૌપ્રથમ વખત વિદેશની ધરતી પર ફરકાવનારા મેડમ ભીકાયજી કામા જેમને…

Religious: સ્વાધીનતા સંગ્રામમાં સાર્વજનિક ગણેશોત્સવ બન્યા રાષ્ટ્રીય એકતાનું પ્રતીક 

ગણેશ ઉત્સવનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે. ગણેશજીને વિઘ્નોનો નાશ કરનાર માનવામાં આવે છે. તેનું પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ છે. આ ઉત્સવની શરૂઆત છત્રપતિ શિવાજી મહારાજે પુનામાં કરી હતી. શિવાજી મહારાજે…

Politics: રાષ્ટ્રપતિ ભવનના બે હોલના નામ બદલવામાં આવ્યા, પ્રિયંકા ગાંધીએ કર્યો કટાક્ષ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ અને અશોક હોલના નામ બદલવાનો આદેશ જારી કર્યો છે. હવે આ બન્ને હોલ અનુક્રમે ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ તરીકે ઓળખાશે. આ આદેશમાં…

Religion : ભારતીય જ્ઞાન પરંપરામાં વિશિષ્ટ એવા જૈનશાસનમાં વર્ષો બાદ “સહસ્ત્રાવધાન” નો અભિનવ પ્રયોગ

ભારત પ્રાચીનકાળથી જ્ઞાનની ગંગોત્રી વહાવતું રહ્યું છે. આજે વિજ્ઞાનના પ્રભાવમાં તણાતા રહેતા સમયમાં પણ ભારતનું પરંપરાગત જ્ઞાન સમગ્ર વિશ્વને પોતાની અગાધ શક્તિથી અભિનવ અને અદ્વિતીય પ્રયોગો દ્વારા અચંબિત કરતું રહ્યું…