Home

લખનૌની (Lucknow) જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે થશે ધ્વસ્ત; આખરે 15 મોત બાદ જાગ્યું LDA

ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનૌના (Lucknow) અલીગંજ વિસ્તારમાં થયેલા અત્યંત ભયાનક અને હૃદયદ્રાવક અગ્નિકાંડ બાદ શાસનથી લઈને પ્રશાસન સુધી હડકંપ મચી ગયો છે. 15 માસૂમ વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત બાદ ઊંઘમાંથી જાગેલા લખનૌ વિકાસ પ્રાધિકરણ (Lucknow Development Authority) એ મંગળવારે તે ગેરકાયદેસર ત્રણ માળની વ્યાવસાયિક (Commercial) ઇમારતને તોડી પાડવા માટે ફરીથી નોટિસ જારી કરી દીધી […]

All News