Tag: Yogi Adityanath

Operation Sindoor: ઓપરેશન સિંદૂર પર ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે અને વિપક્ષી નેતાઓએ શું કહ્યું?

Operation Sindoor: ઓપરેશન સિંદૂર પર ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે અને વિપક્ષી નેતાઓએ શું કહ્યું?

આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન, તેઓ શ્રીરામ મંદિરના મુખ્ય પૂજારી હતા, સ્ટ્રોકને કારણે 3 ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું બુધવારે અવસાન થયું છે. તેમની લખનૌમાં સારવાર ચાલી રહી હતી.

Mahakumbh: મહાકુંભ ઉપર આતંકવાદી હુમલાની ધમકી, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર વાંધાજનક ભાષાનો પ્રયોગ

પ્રયાગરાજ મહાકુંભને લઈને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી છે. હવે ઈન્સ્ટાગ્રામ યુઝરના એકાઉન્ટ પરથી મહાકુંભને લઈને આતંકવાદી કૃત્ય કરવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝરનું…

Politics: બાબાના બુલડોઝરની અસર: બરેલીમાં સો વર્ષ જૂની મસ્જિદનો એક ભાગ કમિટીએ જાતે તોડી પાડ્યો

રેલીના મીરગંજ વિસ્તારના તિલમાસ ગામમાં મુસ્લિમ સમુદાયના લોકોએ જાતે જ ગેરકાયદેસર રીતે બનેલી મસ્જિદને તોડવાનું શરૂ કરી દીધું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મસ્જિદનો મોટો હિસ્સો સરકારી તળાવની જમીન પર કબજો…

Politics: સીએમના નિવાસસ્થાનમાં પણ ખોદકામ કરાવવું જોઈએ… અખિલેશ યાદવે કહ્યું કે સીએમ યોગીના ઘરમાં દટાયેલું છે ‘રહસ્ય’

ઉત્તર પ્રદેશના સંભલ સહિત અનેક જિલ્લાઓમાં ચાલી રહેલા ખોદકામને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવે સીએમ યોગી પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે કટાક્ષ કર્યો કે રાજ્યભરમાં ઘણી જગ્યાએ ખોદકામ ચાલી…

Politics: વારાણસીની 115 વર્ષ જુની કોલેજ પર વકફનો દાવો

એક તરફ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મસ્જિદમાં હિન્દુ મંદિરોના અંશ હોવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યાં ઉત્તર પ્રદેશ વકફ બોર્ડે વારાણસીમાં આવેલી 115 વર્ષ જુની ઉદય પ્રતાપ કોલેજ પર દાવો…

Politics: વિપક્ષ ધ્વસ્ત: “એક હૈ તો સેફ હૈ” અને “બટેંગે તો કટેંગે” બે નારાએ કર્યો ચમત્કાર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધનનો જંગી વિજય હવે ઔપચારિક રીતે ઘોષિત થવાનું જ બાકી રહ્યું છે. કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે મળીને પણ મહાયુતિને ખાસ…

Politics: એક હિંદુ અને 11 મુસ્લિમ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ, BJP vs SPની લડાઈ, किसके साथ होगा खेला?

કુંદરકી ઉત્તર પ્રદેશમાં 60 ટકા વસ્તી મુસ્લિમ વસ્તી અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી વિધાનસભા બેઠક છે. આ બેઠક ઉપર સમાજવાદી પાર્ટી, ભાજપ અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) સહિત 12 ઉમેદવારો મેદાનમાં…

Politics: બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે જાહેર કરી માર્ગદર્શિકા, શું કહે છે આર્ટિકલ 142

બુલડોઝરની કાર્યવાહી પર પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે, સરકાર મનસ્વી રીતે પગલાં લઈ શકે નહીં. કોઈનું ઘર ફક્ત એટલા માટે તોડી ન શકાય કારણ કે તે ફોજદારી…

Politics : યોગી સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર, બુલડોઝરથી તોડી પડાયેલા ઘરોને આપો 25 લાખ રુપિયા

બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે બુધવારે ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવી હતી. યુપી સરકારે મહારાજગંજ જિલ્લામાં રોડ પહોળા કરવાના પ્રોજેક્ટ માટે બુલડોઝરથી મકાનો તોડી પાડ્યા હતા. સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહીને…