Tag: Vishnu Shankar Jain

Politics: સુપ્રીમ નિર્ણય: બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘સેક્યુલર’ શબ્દો નહીં હટાવવામાં આવે

સુપ્રીમ કોર્ટે સોમવારે (25 નવેમ્બર 2024) ઐતિહાસિક નિર્ણય આપતા કોર્ટે 1976માં પસાર કરાયેલા 42મા સુધારા મુજબ બંધારણની પ્રસ્તાવનામાં “સમાજવાદી” અને “સેક્યુલર” શબ્દોના સમાવેશને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી. ભારતના મુખ્ય…

Politics: સંભલ મસ્જિદમાં સર્વે દરમિયાન ટોળાએ કર્યો પથ્થરમારો, સર્વે ટીમને સુરક્ષિત બહાર લવાઈ

કોર્ટના આદેશ મુજબ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની શાહી જામા મસ્જિદનો આજે ફરી સર્વે કરવામાં આવ્યો. આ સર્વે દરમિયાન મસ્જિદની આસપાસ ખુબ ભીડ એકઠી થઈ ગઈ હતી. સર્વે ટીમ મસ્જિદની અંદર…

Politics: શું બંધારણની પ્રસ્તાવનામાંથી ‘સેક્યુલર’ અને ‘સમાજવાદી’ શબ્દો કાઢી નાખવામાં આવશે? સુપ્રીમ કોર્ટમાં થઈ ચર્ચા

સુપ્રીમ કોર્ટે ભારતના બંધારણની પ્રસ્તાવનામાંથી ‘સેક્યુલર’ અને ‘સમાજવાદી’ શબ્દોને દૂર કરવાની માંગ કરતી અરજીને સુનાવણી માટે મોટી બેંચને મોકલવાનું નકારી દીધું હતું. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે અને…