Tag: UNESCO

Religious: ‘બોધ ગયા મંદિર કાયદો રદ કરો, ગયાના મહાબોધિ મંદિરનું નિયંત્રણ બૌદ્ધોને સોંપો’: ઑલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમ

અમદાવાદ શહેરના બૌદ્ધ સમુદાયના 100 જેટલા લોકોએ બિહારના બોધગયા ટેમ્પલ એક્ટ, 1949ને રદ કરવાની અને ગયા ના બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળ એવા મહાબોધિ મંદિર પર સંપૂર્ણ નિયંત્રણ બૌદ્ધ સમુદાયને આપવાની…