Politics: જમ્મુ કાશ્મીરમાં LGનો આદેશ: ‘આતંકીઓને આશ્રય આપનારાના ઘર જમીનદોસ્ત કરી દો’
જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મંગળવારે (પાંચમી નવેમ્બર) ચેતવણી આપી હતી કે, આતંકવાદીઓને આશ્રય આપતા લોકોના ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. તેમણે લોકોને આતંકવાદના ગુનેગારો સામે એકતામાં ઊભા રહેવા…