Tag: Sonia Gandhi

નેશનલ હેરાલ્ડ (National Herald) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધ EDએ દાખલ કરી ચાર્જશીટ

નેશનલ હેરાલ્ડ (National Herald) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધ EDએ દાખલ કરી ચાર્જશીટ

નેશનલ હેરાલ્ડ (National Herald) મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, AJLની 751 કરોડ રૂપિયાની મિલકત કરાશે જપ્ત

નેશનલ હેરાલ્ડ (National Herald) મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, AJLની 751 કરોડ રૂપિયાની મિલકત કરાશે જપ્ત

કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની નેતાઓને ચીમકી, ‘તેમણે આરામ કરવો જોઈએ, નિવૃત્તિ લેવી જોઈએ’

કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની નેતાઓને ચીમકી, 'તેમણે આરામ કરવો જોઈએ, નિવૃત્તિ લેવી જોઈએ'

CONGRESS NATIONAL CONVENTION: કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આજથી 64 વર્ષ બાદ બે દિવસ ગુજરાતમાં, શું છે બે દિવસનું આયોજન

64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન (CONGRESS NATIONAL CONVENTION) આજથી બે દિવસ અમદાવાદમાં આ અધિવેશન ચાલશે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન (CONGRESS NATIONAL CONVENTION) 64 વર્ષ બાદ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. અમદાવાદમાં…

સંસદ સભ્ય પદ (MP) ગુમાવશે રાહુલ અને સોનિયા ગાંધી? સંસદમાં કઈ તપાસ ચાલી રહી છે?

કોંગ્રેસ પાર્ટીના બે દિગ્ગજ સાંસદ (MP) અને નેતાઓ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) ની મુશ્કેલીઓ વધી શકે છે

રાષ્ટ્રપતિને કહ્યા ‘Poor Lady’, બિહારમાં સોનિયા ગાંધી સામે કેસ દાખલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. બિહારના મુઝફ્ફરપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘Poor Lady’ કહીને બોલાવવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે 10મી ફેબ્રુઆરીએ સુનાવણી…

Politics: ડૉ.મનમોહન સિંહના સ્મારક અંગે મોદી સરકાર સર્જી શકે છે આશ્ચર્ય, કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે બની શકે અસહજ સ્થિતિ

દેશના ભુતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના સ્મારકને લઈને વિવાદ સમાપ્ત નથી થઈ રહ્યો. કોંગ્રેસ પાર્ટી મનમોહન સિંહના સ્મારકને લઈને મોદી સરકાર ખાસ કરીને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર…

Politics: ‘દિલ્હીમાં બે ગજ જમીન ન મળી’, નરસિંહ રાવના ભાઈએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, સોનિયા ગાંધી માટે શું કહ્યું?

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને રાજકારણ ચરમસીમા પર છે અને ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. એક તરફ કોંગ્રેસે નિગમ બોધ ઘાટ પર અરાજકતાનો આરોપ…

Politics: પૂર્વ પીએમ મનમોહન સિંહ પંચતત્વમાં વિલિન, અંતિમ સંસ્કાર વખતે રાષ્ટ્રપતિ મુર્મુ અને પીએમ મોદી રહ્યા હાજર

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનો સંપૂર્ણ…

Politics: મનમોહન સિંહની સમાધિ માટે જગ્યા આપવા કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની PM મોદીને અપીલ

પૂર્વ પીએમ મનમોહન સિંહે ગુરુવારે 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મનમોહન સિંહની સમાધિ માટે જગ્યા આપવા માટે…