Tag: sommath

પ્રભાસક્ષેત્રના 12 પ્રાચીન સૂર્યમંદિરોનું નવિનીકરણ કરવા પ્રધાનમંત્રી મોદીના સૂચન બાદ વિવિધ વિભાગો સક્રિય રીતે કામે લાગ્યા

સોમનાથની તીર્થભૂમિમાં સેંકડો પ્રાચીન મહત્વપુર્ણ મંદિરો હોવાનો ગ્રંથોમાં ઉલ્લેખ છે. ત્યારે તીર્થમાં આવેલ 12 પૌરાણિક સૂર્યમંદિરના જીર્ણોધ્ધાર બાબતે સોમનાથ નગરપાલિકા પ્રમુખના ટ્વીટ બાદ વડાપ્રધાન કાર્યાલય ના આદેશ બાદ પ્રવાસન વિભાગ…