Politics: મણિપુર હિંસા પાછળ ‘અદૃશ્ય શક્તિઓ’નો હાથ, એક દિવસ કશુ નહીં બચે…પૂર્વ ચીફ જસ્ટિસનો સનસનાટીપૂર્ણ દાવો
મણિપુર 3 મે, 2023 થી કુકી-ઝો અને મેઇતેઈ લોકો વચ્ચે વંશીય હિંસાથી પ્રભાવિત છે. 250 થી વધુ લોકો માર્યા ગયા છે અને 60,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. હાલમાં…