Politics: ડૉ. મનમોહન સિંઘના 1991ના બજેટ ભાષણના એ અંશો: કોંગ્રેસની આર્થિક નિષ્ફળતાનો દસ્તાવેજ?
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું 26 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યે અવસાન થયું.. મનમોહન સિંહ ભારતીય રાજકારણના એવા નેતા છે જેમણે દેશની અર્થવ્યવસ્થાને નવી દિશા આપી. 1991 પહેલા ભારતના અર્થતંત્રમાં નેહરુના…