Tag: Shree Ram mandir

અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) અયોધ્યામાં ખરીદી 40 કરોડની જમીન, અત્યાર સુધી ખરીદ્યા અનેક પ્લોટ

અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) અયોધ્યામાં ફરીથી ખરીદી 40 કરોડની જમીન, અત્યાર સુધી ખરીદ્યા અનેક પ્લોટ

આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન, તેઓ શ્રીરામ મંદિરના મુખ્ય પૂજારી હતા, સ્ટ્રોકને કારણે 3 ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું બુધવારે અવસાન થયું છે. તેમની લખનૌમાં સારવાર ચાલી રહી હતી.

Politics: દિલ્હીમાં જામ્યુ પોસ્ટર વોર, AAP-BJP વચ્ચે રાજકીય ધમાસાણ, કોંગ્રેસની ગેરહાજરી

એક તરફ દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ટક્કર ચાલી રહી છે બીજી તરફ AAP અને BJP પણ એકબીજા વિરુદ્ધ હલ્લાબોલ કરી રહ્યા છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હજુ થોડી વાર છે…