Tag: Shivaji Maharaj

Religious: સ્વાધીનતા સંગ્રામમાં સાર્વજનિક ગણેશોત્સવ બન્યા રાષ્ટ્રીય એકતાનું પ્રતીક 

ગણેશ ઉત્સવનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે. ગણેશજીને વિઘ્નોનો નાશ કરનાર માનવામાં આવે છે. તેનું પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ છે. આ ઉત્સવની શરૂઆત છત્રપતિ શિવાજી મહારાજે પુનામાં કરી હતી. શિવાજી મહારાજે…