નવી સંસદ ભવનના (New Parliament Building) ઉદ્ઘાટન સમારોહમાં જીવંત ગાય કેમ લઈ જવામાં ન આવી? શંકરાચાર્યે પૂછ્યો પ્રશ્ન
નવી સંસદ ભવનના (New Parliament Building) ઉદ્ઘાટન સમારોહમાં જીવતી ગાય લઈ જવામાં કેમ ન આવી? શંકરાચાર્યે પૂછ્યો પ્રશ્ન
નવી સંસદ ભવનના (New Parliament Building) ઉદ્ઘાટન સમારોહમાં જીવતી ગાય લઈ જવામાં કેમ ન આવી? શંકરાચાર્યે પૂછ્યો પ્રશ્ન
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર એક પાર્ટીના એજન્ટ હોવાનો આક્ષેપ કર્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું કહેવું છે કે જો આપણે જાતિ છોડી દઈશું તો આપણી ઓળખાણ પણ છોડી…