અમૃતસર (Amritsar) માં ડૉ. આંબેડકરની પ્રતિમા કરાઈ ખંડિત…વિપક્ષના આમ આદમી પાર્ટી પર પ્રહાર
ગણતંત્ર દિવસના અવસર પર અમૃતસર (Amritsar) ના ટાઉન હોલમાં કેટલાક લોકોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરી હતી
ગણતંત્ર દિવસના અવસર પર અમૃતસર (Amritsar) ના ટાઉન હોલમાં કેટલાક લોકોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરી હતી
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને હજુ પણ વિવાદ ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોંગ્રેસના ભુતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના અંતિમ સંસ્કાર દરમિયાન અનાદર અને ગેરવહીવટ થયા હોવાના…