દિલ્હીમાં રોહિંગ્યા મુસ્લિમો (Rohingya Muslims) ક્યાં રહે છે એ સુપ્રીમ કોર્ટેમાં એનજીઓએ જણાવ્યું અને કરી માંગ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક NGOને દિલ્હીમાં રોહિંગ્યા (Rohingya)ઓના વસાહતના સ્થળો અને તેમને ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી આપવા જણાવ્યું
સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક NGOને દિલ્હીમાં રોહિંગ્યા (Rohingya)ઓના વસાહતના સ્થળો અને તેમને ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી આપવા જણાવ્યું
મ્યાનમારના રખાઈન રાજ્યમાં અરાકાન આર્મી (AA)નો કબજો વધુ મજબૂત બન્યો છે. સશસ્ત્ર જૂથ AAએ મ્યાનમારની સેનાને પાછળ ધકેલી દીધી છે. જેના કારણે AAએ બાંગ્લાદેશ સરહદ પર નિયંત્રણ મેળવી લીધું છે.…