Tag: Pundarik dham

World: બાંગ્લાદેશ કોર્ટે ચિન્મય પ્રભુની જામીન અરજી ફગાવી; ભારતનું કડક વલણ, કહ્યું- હિન્દુઓ પર હુમલા કરનારા ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે

ચટગાંવ ઈસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસ પ્રભુને બાંગ્લાદેશની કોર્ટે આંચકો આપતા તેમની જામીન અરજી ફગાવી દીધી છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે લઘુમતી હિંદુઓ…