Tag: Pm Modi

પટપડગંજ (Patparganj)માં ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલ પર રાહુલ ગાંધીના પ્રહાર: નાનકડી કારમાં આવ્યા હતા…હવે શીશમહેલમાં રહે છે

પટપડગંજ (Patparganj)માં ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલ પર રાહુલ ગાંધીના પ્રહાર

હિંડનબર્ગ રિસર્ચ કંપનીના શટર ડાઉન, પોતાની જ જાળમાં ફસાઈ કે તપાસના ડરથી પાડ્યા શટર?

હિંડનબર્ગ રિસર્ચ કંપનીના શટર ડાઉન, કંપનીના સ્થાપક નાથન એન્ડરસને પોતે જ આ જાહેરાત કરી

ભારતીય નૌકાદળની વધશે શક્તિ !ઈન્ડિયન નેવીને આજે મળશે સાયલન્ટ કિલર સહિત 3 બ્રહ્માસ્ત્રો

ભારતીય નૌકાદળની શક્તિ વધારશે સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત આ યુદ્ધ જહાજો INS સુરત, INS નીલગીરી અને INS વાઘશીર

ઈન્ડિયા ગેટનું નામ બદલાઈ જશે? ભાજપના નેતા જમાલ સિદ્દીકીએ પીએમ મોદીને લખ્યો પત્ર, નવું નામ પણ જણાવ્યું

ઈન્ડિયા ગેટનું નામ બદલાઈ જશે? ભાજપના નેતા જમાલ સિદ્દીકીએ પીએમ મોદીને લખ્યો પત્ર

Politics: PM મોદી કેમ મણિપુર જતા નથી? કોંગ્રેસના સવાલનો CM બીરેન સિંહે આપ્યો જવાબ

મણિપુરમાં જાતીય સંઘર્ષ પર અફસોસ વ્યક્ત કરતા સીએમ એન બીરેન સિંહે રાજ્યના લોકોની માફી માંગી છે. જેના પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપને સવાલ કરતા કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી…

Politics: ડૉ.મનમોહન સિંહના સ્મારક અંગે મોદી સરકાર સર્જી શકે છે આશ્ચર્ય, કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે બની શકે અસહજ સ્થિતિ

દેશના ભુતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના સ્મારકને લઈને વિવાદ સમાપ્ત નથી થઈ રહ્યો. કોંગ્રેસ પાર્ટી મનમોહન સિંહના સ્મારકને લઈને મોદી સરકાર ખાસ કરીને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર…

Politics: મનમોહન સિંહની સમાધિ માટે જગ્યા આપવા કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની PM મોદીને અપીલ

પૂર્વ પીએમ મનમોહન સિંહે ગુરુવારે 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મનમોહન સિંહની સમાધિ માટે જગ્યા આપવા માટે…

Politics: PM મોદીને અપાયું કુવૈતનું સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’,કોઈપણ દેશ દ્વારા PM મોદીને આપવામાં આવેલ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન

પીએમ મોદીને આજે કુવૈતના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી નવાજવામાં આવ્યા છે. કોઈપણ દેશ દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. આ સન્માન રાજ્યના વડાઓ,…

Politics: ‘કોંગ્રેસે વારંવાર ડૉ. આંબેડકર સામે અનેકવાર ગંદી ચાલ ખેલી’, અમિત શાહને ઘેરી રહેલી કોંગ્રેસ ઉપર પીએમ મોદીનો જબરદસ્ત પલટવાર

અમિત શાહે મંગળવારે બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા દરમિયાન ગૃહને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમના ભાષણના કેટલાક ભાગોને લઈને વિપક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ડૉ. બાબા…