પટપડગંજ (Patparganj)માં ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલ પર રાહુલ ગાંધીના પ્રહાર: નાનકડી કારમાં આવ્યા હતા…હવે શીશમહેલમાં રહે છે
પટપડગંજ (Patparganj)માં ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલ પર રાહુલ ગાંધીના પ્રહાર
પટપડગંજ (Patparganj)માં ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલ પર રાહુલ ગાંધીના પ્રહાર
PM મોદીનું પહેલું આંતરરાષ્ટ્રીય પોડકાસ્ટ (Podcast) થશે ફેબ્રુઆરીમાં
હિંડનબર્ગ રિસર્ચ કંપનીના શટર ડાઉન, કંપનીના સ્થાપક નાથન એન્ડરસને પોતે જ આ જાહેરાત કરી
ભારતીય નૌકાદળની શક્તિ વધારશે સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત આ યુદ્ધ જહાજો INS સુરત, INS નીલગીરી અને INS વાઘશીર
ઈન્ડિયા ગેટનું નામ બદલાઈ જશે? ભાજપના નેતા જમાલ સિદ્દીકીએ પીએમ મોદીને લખ્યો પત્ર
મણિપુરમાં જાતીય સંઘર્ષ પર અફસોસ વ્યક્ત કરતા સીએમ એન બીરેન સિંહે રાજ્યના લોકોની માફી માંગી છે. જેના પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપને સવાલ કરતા કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી…
દેશના ભુતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના સ્મારકને લઈને વિવાદ સમાપ્ત નથી થઈ રહ્યો. કોંગ્રેસ પાર્ટી મનમોહન સિંહના સ્મારકને લઈને મોદી સરકાર ખાસ કરીને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર…
પૂર્વ પીએમ મનમોહન સિંહે ગુરુવારે 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મનમોહન સિંહની સમાધિ માટે જગ્યા આપવા માટે…
પીએમ મોદીને આજે કુવૈતના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી નવાજવામાં આવ્યા છે. કોઈપણ દેશ દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. આ સન્માન રાજ્યના વડાઓ,…
અમિત શાહે મંગળવારે બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા દરમિયાન ગૃહને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમના ભાષણના કેટલાક ભાગોને લઈને વિપક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ડૉ. બાબા…