Tag: NCSC

Bharat: સંસ્કૃત ભાષા એ મા ભારતીનો ધબકાર છે – કિશોર મકવાણા, સંસ્કૃત ભારતી, ગુજરાત પ્રાંતનો પ્રાંતીય સંમેલનનો સમાપન કાર્યક્રમ યોજાયો

‌નિષ્કલંકીનારાયણ તીર્થધામ – પ્રેરણાપીઠ, પીરાણા અમદાવાદ ખાતે 29 ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું દ્વિદિવસીય ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનના સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ…

Politics: નેહા કુમારી મુદ્દે રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગે ડીજીપીને નોટિસ પાઠવી

રાષ્ટ્રીય અનુસુચિત જાતિ માટેના આયોગે અમદાવાદ સ્થિત માનવાધિકાર કાર્યકર્તા દ્વારા મહિસાગર કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધ તેણીના કથિત દલિત વિરોધી અને કથિત આદિજાતિ વિરોધી ટિપ્પણીઓ અંગે નોંધાવેલી ફરિયાદના સંદર્ભમાં ગુજરાત પોલીસ…