Murshidabad Violence: મુર્શિદાબાદ હિંસા પર સીએમ મમતા બેનર્જીએ ભાજપ બાદ હવે સાધ્યું નિશાન RSS ઉપર
Murshidabad Violence: મુર્શિદાબાદ હિંસા પર ભાજપ બાદ હવે સીએમ મમતા બેનર્જીએ સાધ્યું નિશાન RSS ઉપર
Murshidabad Violence: મુર્શિદાબાદ હિંસા પર ભાજપ બાદ હવે સીએમ મમતા બેનર્જીએ સાધ્યું નિશાન RSS ઉપર
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી રાજધાનીમાં રાજકીય તાપમાનનો પારો ઝડપથી ઉંચે જવા લાગ્યો છે. આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો હોવાનું કહેવાય…
ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપએ આર્પ લગાવ્યો છે કે મમતા બેનર્જીની ટીએમસી (TMC) બાંગ્લાદેશી ઘૂસણખોરોને ન માત્ર…
પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના મંત્રી ફિરહાદ હકીમના એક નિવેદન પર વિવાદ થયો છે. એક કાર્યક્રમને સંબોધતા ફિરહાદે કહ્યું કે ‘આજે મુસ્લિમો લઘુમતી હોઇ શકે છે. પરંતુ સમય આવશે આપણે પણ…
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હરિયાણા-મહારાષ્ટ્ર અને પેટાચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકના ખરાબ પ્રદર્શન પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘મેં ઈન્ડિ ગઠબંધન મેં બનાવ્યું છે, તેનું નેતૃત્વ કરી…
ચૂંટણીઓનો સમય પૂરો અને સંસદના સત્રનો સમય ચાલી રહ્યો છે. સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલવાનું છે જોકે જે રીતે કૉંગ્રેસ દ્વારા સંસદમાં હંગામો કરીને સંસદ ન ચાલવા દેવાની…
ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર થશે. ચૂંટણી પંચે સોમવારે રાજ્યસભાની 6 ખાલી…
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ઉઠેલું વાવાઝોડાની અસર આવનારા સમયમાં માત્ર મહારાષ્ટ્ર પૂરતી સીમિત નહીં રહે, આગામી સમયમાં તેની અસરો અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. રાજકીય નિષ્ણાતો એવું…
પશ્ચિમ બંગાળ વિધાનસભાના આગામી શિયાળુ સત્રમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વકફ સંબંધિત નવું બિલ લાવવાની તૈયારી કરી રહ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈછે . આ પ્રસ્તાવિત બિલની માહિતી એકત્ર કરવા માટે ગૃહ…
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના લેડી ડોક્ટરના રેપ અને મર્ડર કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ કેટલાક ચોંકાવનારી વાતો જાહેર કરી છે. આ કેસમાં હવે માત્ર દાળ જ નહીં…