Tag: Lok Sabha

Waqf Bill: ગુજરાતમાં વક્ફ બોર્ડ ધરાવે છે અધધધ…સંપત્તિ જેમાં રહેઠાણ, ખેતીની જમીનો, દુકાનો તળાવો, પ્લોટ વગેરે સામેલ

Waqf Bill: ગુજરાતમાં વક્ફ બોર્ડ ધરાવે છે અધધધ...સંપત્તિ જેમાં રહેઠાણ, ખેતીની જમીનો, દુકાનો તળાવો, પ્લોટ વગેરે સામેલ

‘તેઓને સંસદમાં ગરીબોની વાત બોરિંગ જ લાગશે’, PM મોદીનો લોકસભામાં કેજરીવાલ-રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર

'તેઓને સંસદમાં ગરીબોની વાત બોરિંગ જ લાગશે', PM મોદીનો લોકસભામાં કેજરીવાલ-રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર

Politics: પ્રિયંકા વાડ્રા-ગાંધીના વાયનાડ વિજયને કેરળ હાઈકોર્ટમાં પડકારાયો, કોણે ખખડાવ્યો કોર્ટનો દરવાજો?

ભાજપના નેતા નવ્યા હરિદાસે વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા વાડ્રા-ગાંધીની ચૂંટણીમાં જીતને કેરળ હાઈકોર્ટમાં પડકારી છે. તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આ બેઠક પ્રિયંકા વાડ્રા-ગાંધીએ જીતી હતી. પ્રિયંકા ગાંધીએ તેમની…

Politics: ‘મારા ઘૂંટણમાં ઈજા થઈ’ મલ્લિકાર્જુન ખડગે, ભાજપના બે સાંસદો ઈજાગ્રસ્ત, મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા સ્પિકરને પત્રમાં શું લખ્યું? જુઓ પત્ર

સંસદમાં પ્રદર્શન દરમિયાન ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા. ભાજપના સાંસદોએ રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે. દરમિયાન, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને જણાવ્યું…

Politics: આજ સુધી કોઈ જજને મહાભિયોગ દ્વારા હટાવી શકાયા નથી, અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર યાદવનું શું થશે?

વિપક્ષી પાર્ટીઓનું ઈન્ડિ ગઠબંધન અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસના સાંસદ વિવેક તન્ખાએ બુધવારે કહ્યું કે અત્યાર સુધી રાજ્યસભાના 30 થી…

Politics: ‘વન નેશન-વન ઇલેક્શન’ સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે: કાયદો બનાવવામાં કઈ અડચણો આવી શકે?

કેન્દ્ર સરકાર સંસદના વર્તમાન સત્રમાં જ ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલ રજૂ કરી શકે છે. સંસદમાંથી બિલને ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવશે. સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કેબિનેટે વન નેશન-વન ઇલેક્શનના…

Politics: રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના સંભલ જશે, પીડિત પરિવારોને મળશે, સંભલમાં BNNS ની કલમ 163 લાગુ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બુધવારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસના સાંસદો સાથે સંભલની જશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે મંગળવારે આ જાણકારી આપી હતી. અજય રાયે કહ્યું કે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા…

Politics: ભારતીય રેલવેની કમાલ 97% ઈલેક્ટ્રિફિકેશન પૂરૂ કર્યું, “ગ્રીન રેલવે” ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનવાનું લક્ષ્ય

રેલવે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી જેમાં જણાવાયું હતું કે ભારતીય રેલવેએ રેલવે ઈલેક્ટ્રિફિકેશનના કાર્યમાં સિમાચિહ્નરૂપ સિદ્ધિ…

Politics: આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને કોંગ્રેસના મુમતાઝ પટેલ વચ્ચે જામી ટ્વિટર વોર

લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિવગંત અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ભરુચની બેઠક પરથી ચુંટણી લડવાની ઇચ્છા ધરાવતા હતા પરંતુ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં આમ આદમી પાર્ટી…