Tag: Kiran rijiu

Politics: અમિત શાહના નિવેદન પર ખડગેની પ્રેસ કોન્ફરન્સ: લગાવ્યો બંધારણ નિર્માતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર બંધારણના નિર્માતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અમિત શાહે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું…

Politics: ગૃહમંત્રી અમિત શાહના ડૉ. આંબેડકર વિશેના વિધાનોને કારણે વિવાદ, શાહ સામે નોટીસ, કિરણ રિજિજુએ આપ્યો જવાબ: જુઓ વિડીઓ

દેશના બંધારણના 75 વર્ષની ઉજવણીની ચર્ચા સમયે રાજયસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ભાષણ આપ્યું હતું. જેમાં અમિત શાહે ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે જે કહ્યું હતું તેની સામે હવે કોંગ્રેસ…