Tag: Kalyan

Politics: થાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મંદિર છે, મસ્જિદ નહીં: 48 વર્ષે કોર્ટનો નિર્ણય

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું અને કહ્યું કે કિલ્લો સરકારી…