Tag: Justice Chandrachud

Politics: યુપીનો મદરેસા કાયદો બંધારણીય, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો નિર્ણય પલટ્યો, યોગી સરકારને ઝટકો

સુપ્રીમ કોર્ટેના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે ઉત્તર પ્રદેશના મદરેસા કાયદા પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કરી…