Tag: Indo China Border

Bharat: 14,300 ફૂટ ઉંચાઈએ પૂર્વ લદ્દાખના પેંગોંગ ત્સો ખાતે સેનાએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું કર્યું અનાવરણ

ભારતીય સેનાએ પેંગોંગ લેકના કિનારે 14,300 ફૂટની ઉંચાઈ પર મહાન યોદ્ધા છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્થાપિત કરી છે. આ વિસ્તાર પૂર્વી લદ્દાખ સેક્ટરમાં ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની નજીક છે.…