Tag: Indian Navy

કેરળ (Kerala) નજીક જહાજમાં વિસ્ફોટ, ક્રૂ મેમ્બર્સ કૂદીને ભાગ્યા, INS સુરતને બચાવ માટે મોકલવામાં આવ્યું, જુઓ વિડીયો

કેરળ (Kerala) નજીક જહાજમાં વિસ્ફોટ, ક્રૂ મેમ્બર્સ કૂદીને ભાગ્યા, INS સુરતને બચાવ માટે મોકલવામાં આવ્યું, જુઓ વિડીયો

India-Pakistan War Like Situation: ભારતીય નૌકાદળનું INS વિક્રાંત (INS Vikrant) પહોંચ્યું અરબ સાગરમાં, પાકિસ્તાનમાં 2016 જેવી સર્જિકલ સ્ટ્રાઈકનો ડર, LoC પર ફરી ગોળીબાર

India-Pakistan War Like Situation: ભારતીય નૌકાદળનું INS વિક્રાંત (INS Vikrant) પહોંચ્યું કરાચી નજીક, પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈકનો ડર, LoC પર ફરી ગોળીબાર

ભારત અને પાકિસ્તાન (Pakistan)વચ્ચે સંઘર્ષની સંભાવના… કોની પાસે કેટલી લશ્કરી શક્તિ, કોણ કેટલું ચઢિયાતુ?

ભારત અને પાકિસ્તાન (Pakistan)વચ્ચે સંઘર્ષની સંભાવના… કોની પાસે કેટલી લશ્કરી શક્તિ, કોણ કેટલું ચઢિયાતુ?

બંગાળની ખાડીમાં ભારત-બાંગ્લાદેશ નૌકાસેનાની સંયુક્ત કવાયત (Joint Exercise) ‘બોંગોસાગર 2025’, ચીન અને પાકિસ્તાનને લાગ્યો ઝાટકો!

આ સંયુક્ત કવાયત (Joint Exercise) અને પેટ્રોલિંગભારત અને બાંગ્લાદેશની નૌકાદળોએ બંગાળની ખાડીમાં હાથ ધર્યું

રૂ. 2,960 કરોડની યુદ્ધ જહાજો માટે ખતરનાક મિસાઇલોની ડીલ કન્ફર્મ, સમુદ્રમાં ભારત બનશે મજબૂત

ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો માટે સપાટીથી હવામાં મધ્યમ-અંતરની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઇલો (MR-SAM) ની આપૂર્તિ કરવા સરકારની માલિકીની ભારત ડાયનેમિક્સ લિમિટેડ સાથે રૂ. 2,960 કરોડના કરાર પર હસ્તાક્ષર

ભારતીય નૌકાદળની વધશે શક્તિ !ઈન્ડિયન નેવીને આજે મળશે સાયલન્ટ કિલર સહિત 3 બ્રહ્માસ્ત્રો

ભારતીય નૌકાદળની શક્તિ વધારશે સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત આ યુદ્ધ જહાજો INS સુરત, INS નીલગીરી અને INS વાઘશીર

India: મુંબઈમાં આઘાતજનક અકસ્માત, ગેટવે ઓફ ઈન્ડિયા પાસે દરિયામાં મુસાફરોથી ભરેલી બોટ પલટી, બચાવ કામગીરી ચાલુ, 1નું મોત

દેશની આર્થિક રાજધાની મુંબઈથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં સ્થિત પ્રસિદ્ધ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ છે. પોલીસે પણ આ ઘટનાની માહિતી…

Bharat: ઈન્ડિયન નેવીને મળશે અત્યાધુનિક મિસાઈલોથી સજ્જ યુદ્ધ જહાજો, હાલમાં ભારતીય નૌકાદળ માટે 50 યુદ્ધ જહાજો નિર્માણાધીન

ભારતીય નૌકાદળનો ભાગ બનવા જઈ રહ્યા છે અત્યાધુનિક યુદ્ધ જહાજ જે દુશ્મન દેશોની ઊંઘ હરામ કરી દેશે. નૌકાદળને મળનારા યુદ્ધ જહાજમાં આક્રમણ માટે 8 બ્રહ્મોસ મિસાઈલ લગાવવામાં આવશે તથા હવાઈ…

Bharat: ભારતીય નૌકાદળને મળશે અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તુશીલ’

ભારતીય સેનાને અત્યાધુનિક અને મજબૂત બનાવવાની પ્રક્રીયા સતત ચાલી રહી છે. આ પ્રક્રીયા અંતર્ગત આવનારા નજીકના ભવિષ્યમાં ભારતીય નૌકાદળને વધુ એક અત્યાધુનિક યુદ્ધ જહાજ મળવા જઈ રહ્યું છે. આ યુદ્ધ…

Bharat: ભારતે દરિયામાં K-4 ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલનું કર્યું સિક્રેટ સફળ પરીક્ષણ

ભારતીય નૌકાદળે તેની પરમાણુ સંચાલિત સબમરીન INS અરિઘાટથી પ્રથમ વખત K-4 SLBMનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતીય નૌકાદળ અને ડીઆરડીઓએ સમુદ્રમાં ગુપ્ત રીતે સફળ પરીક્ષણો કર્યા હતા. આ મિસાઈલનું પ્રથમ…