Tag: Hindu

Politics: સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાની કરી માંગ

અવિમુક્તેશ્વરાનંદે અમેરિકામાં ટ્રમ્પની જીત પર કહ્યું કે જો તમે કહો છો કે ભારતના લોકોએ ટ્રમ્પને જીતાડ્યા તો એ પણ સ્વીકારવું પડશે કે ભારતના લોકોએ ભારતીય મૂળની મહિલાને હરાવ્યા. જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ…

Bharat: ભગવા-એ-હિંદ: બાબા બાગેશ્વર બાદ કથાકાર દેવકીનંદન ઠાકુર આવ્યા સમર્થનમાં

ઉન્નાવના રામલીલા મેદાનમાં રામ કથા શરૂ કરતી વખતે જાણીતા કથાકાર ઠાકુર દેવકીનંદને સનાતન પર મોટો સંદેશ આપ્યો હતો. એક ખાનગી ચેનલ સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે આ સમયે દીકરીઓ…

Politics: ભારતને અસ્થિર કરવાના પ્રયાસો વેગ પકડી રહ્યા છે, હિન્દુઓ માટે દુર્બળ રહેવું ગુનો: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા સંઘ મુખ્યાલય ખાતે વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરી હતી. વિજયાદશમીના ઉત્સવના પોતાના ઉદ્બોધનમાં મોહન ભાગવતે સંઘે પોતાના…

History: ભારતીય રાજકીય આકાશના દેદીપ્યમાન નક્ષત્ર સમાન વ્યક્તિત્વ: પંડિત દીનદયાલ ઉપાધ્યાય

રાજપુરુષનું જીવન સમાજસેવક તરીકેનું અને પ્રેરક હોવું જોઈએ. પરંતુ વર્તમાન સમયમાં કેટલાક રાજપુરુષો સમાજસેવકને બદલે માત્ર રાજનેતા જ બની રહ્યા છે. ત્યારે કેટલાક જૂજ વ્યક્તિત્વો દૃષ્ટિ સમક્ષ આવી જાય છે…

Religion : ભારતીય જ્ઞાન પરંપરામાં વિશિષ્ટ એવા જૈનશાસનમાં વર્ષો બાદ “સહસ્ત્રાવધાન” નો અભિનવ પ્રયોગ

ભારત પ્રાચીનકાળથી જ્ઞાનની ગંગોત્રી વહાવતું રહ્યું છે. આજે વિજ્ઞાનના પ્રભાવમાં તણાતા રહેતા સમયમાં પણ ભારતનું પરંપરાગત જ્ઞાન સમગ્ર વિશ્વને પોતાની અગાધ શક્તિથી અભિનવ અને અદ્વિતીય પ્રયોગો દ્વારા અચંબિત કરતું રહ્યું…

Series : ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા : ભાગ 23

ડૉ. ભીમરાવ આંબેડકર પ્રાંતિય સરકાર દ્વારા કરવામાં આવેલા આદેશ તથા સ્થાનિક બોર્ડો તથા મ્યુનિસિપાલિટીઓ દ્વારા એ આદેશનું પાલન નહીં કરવાની પદ્ધતિ, ઉપરાંત દૈનંદિન સામાજિક સ્થિતિમાં થતા રહેલા પરિવર્તનો તથા એના…