Tag: Hindu

મહાકુંભ 2025: યુએસ આર્મીના ભૂતપૂર્વ ટોચના કમાન્ડરનો પુત્ર IT નોકરી છોડીને જોડાયો અખાડામાં

ભૂતપૂર્વ યુએસ આર્મી કમાન્ડરના પુત્ર ટોમની મહામંડલેશ્વર વ્યાસાનંદ ગિરી બનવાની આધ્યાત્મિક યાત્રા વિશે વિગત

પ્લેસ ઓફ વર્શીપ એક્ટની તરફેણમાં કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, પોતાનો પક્ષ સાંભળવા કરી માંગ

કોંગ્રેસ પાર્ટીએ પ્લેસ ઓફ વર્શીપ એક્ટના સમર્થનમાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ કાયદાને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓમાં તેનો પક્ષ સાંભળવામાં આવે એવી પણ માંગ કોંગ્રેસે કરી છે. પાર્ટીના…

સંભલમાં હિંદુઓને 47 વર્ષ બાદ પાછી મળી જમીન, 1978ના રમખાણોમાં હિંદુ પરિવારોને ભગાડી દેવામાં આવ્યા હતા

સંભલમાં હિંદુઓને પાછી મળી જમીન, 1978ના રમખાણોમાં હિંદુ પરિવારોને ભગાડી દેવામાં આવ્યા હતા

Gujarat: ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે યોજાનારા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના સ્થાનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

‘હિંદુ સમાજની શક્તિ તો હનુમાનજી જેવી છે પણ તેને જગાડવી પડે છે‘ – પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025…

Politics: ‘ધર્મનું આચરણ કરવાથી જ ધર્મનું રક્ષણ થશે’ – ડૉ. મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવત જીએ કહ્યું કે ધર્મનું આચરણ કરવાથી જ ધર્મની રક્ષા થશે. કારણ કે ધર્મનું પાલન કરનાર જ ધર્મને સમજી શકે છે. ધર્મને સમજવો પડશે.…

Politics: અટાલા મસ્જિદ વિવાદમાં કોર્ટે આપ્યો સર્વેનો આદેશ, સર્વે કમિશનના પ્રારુપ અંગે 16 ડિસેમ્બરે નિર્ણય

જૌનપુરની (Jaunpur) અટાલા મસ્જિદ વિવાદમાં (Atala Masjid dispute) હિન્દુ પક્ષને (Hindu side) મોટી જીત મળી છે. જૌનપુરના સિવિલ જજ જુનિયર ડિવિઝનની કોર્ટે મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો છે. સર્વે કમિશનનું ફોર્મેટ…

Gujarat: 14 મકાનો ઉપર હિન્દુના નામે દસ્તાવેજ કરી મુસ્લિમોનો કબજો: અશાંતધારાના અમલીકરણ સામે ગંભીર પ્રશ્ન

ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષોથી અનેક સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ છે. એવી જ રીતે રાજકોટ શહેરના પણ કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયેલો છે. જો કે અશાંતધારાના અમલીકરણ સામે ખુદ…

Religion: હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા ભગવાન શ્રીરામના ‘64 દિવ્ય ગુણો’ પર આધારિત “સર્વસ્વ શ્રીરામ” લઘુગ્રંથનું વિમોચન કરાયું

હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા ભગવાન શ્રીરામના ‘64 દિવ્ય ગુણો’ પર આધારિત “સર્વસ્વ શ્રીરામ” લઘુગ્રંથનું વિમોચન આજરોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ના જેબી ઓડીટોરીયમ, (J B Auditorium) અમદાવાદ ખાતે…

World: બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે થઈ રહેલી હિંસા અને અત્યાચારનો મુદ્દો બ્રિટિશ સંસદમાં ગાજ્યો

બાંગ્લાદેશમાં હિંદુ સહિત અન્ય ધાર્મિક લઘુમતી સમુદાયને શેખ ખાલિદા ઝીયાના પદભ્રષ્ટ થયા બાદ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંદુઓ સાથે થઈ રહેલી અમાનવીય હિંસા અને અત્યાચારોનો પડઘો બ્રિટનની સંસદમાં…

Politics: ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ બનાવવાની માંગ કરતી PIL દિલ્હી હાઈકોર્ટે ફગાવી

દિલ્હી હાઈકોર્ટે નું ગઠન કરવાની વિનંતી કરતી અરજીને ફગાવી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે બુધવારે ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ બનાવવાની જનહિત અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે નીતિગત નિર્ણયો સરકારની…