Tag: Dr. Babasaheb Ambedkar

Politics: સંસદમાં હંગામા પર રાહુલ ગાંધી અને ખડગેની પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષના નેતાએ કહ્યું: ‘બીજેપી સાંસદોએ અમને સંસદમાં પ્રવેશતા રોક્યા’

ડૉ. બાબાસાહેબ આંબેડકરના કથિત અપમાનને લઈને સંસદ પરિસરમાં ધક્કામુક્કી થવાનો મુદ્દો ગરમાયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ તેમના નેતાઓ સાથે ધક્કામુક્કી કરી. ત્યાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન…

Politics: આંબેડકર પર નિવેદન પર વિવાદ મુદ્દે ભાજપનો વળતો પ્રહાર, આજે સંસદ સંકુલમાં કરશે વિરોધ

બુધવારે વિપક્ષે ડૉ. આંબેડકર અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણી પર કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા અને અમિત શાહના રાજીનામાની પણ માંગ કરી હતી. કોંગ્રેસ…

Politics: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધી પ્રેસ કોન્ફરન્સ કહ્યું, કોંગ્રેસ આંબેડકર અને સાવરકર વિરોધી છે, હું નહી

બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર કરેલી ટિપ્પણીને લઈને વિપક્ષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સતત પ્રહારો કરી રહ્યું છે. વિપક્ષની માંગ છે કે અમિત શાહ માફી માંગે. આ અંગે વિપક્ષ દ્વારા…

Politics: ચિરાગ પાસવાને કોંગ્રેસ પર સાધ્યું નિશાન કહ્યું, ‘કોંગ્રેસે સત્તામાં રહીને બાબા સાહેબને સન્માન આપવું જરૂરી નહોતું સમજ્યું’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજ્યસભામાં આપેલા ભાષણ સામે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હવે આ મામલે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને નિવેદન આપ્યું છે. ચિરાગ પાસવાને કહ્યું, ‘કોંગ્રેસ…

Politics: ‘કોંગ્રેસે વારંવાર ડૉ. આંબેડકર સામે અનેકવાર ગંદી ચાલ ખેલી’, અમિત શાહને ઘેરી રહેલી કોંગ્રેસ ઉપર પીએમ મોદીનો જબરદસ્ત પલટવાર

અમિત શાહે મંગળવારે બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા દરમિયાન ગૃહને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમના ભાષણના કેટલાક ભાગોને લઈને વિપક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ડૉ. બાબા…

Politics: મહારાષ્ટ્રમાં આંબેડકર સ્મારકમાં નુકશાન પહોંચાડવાના પ્રયાસ બાદ હિંસા: પરભણીમાં દુકાનો અને વાહનો સળગાવાયા, પોલીસે અશ્રુવાયુનો કર્યો ઉપયોગ; 1 આરોપીની ધરપકડ

આંબેડકર સ્મારકમાં કરવામાં આવેલા નુકશાનના વિરોધમાં બંધના એલાન દરમિયાન બુધવારે મહારાષ્ટ્રના પરભણીમાં હિંસા ફાટી નીકળી હતી. નુકસાનની માહિતી ફેલાતાં લગભગ 200 લોકોનું ટોળું પ્રતિમા પાસે એકત્ર થઈ ગયું હતું. પોલીસે…

Politics: ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે મધ્ય રેલવે વધારાની ઉપનગરીય વિશેષ ટ્રેનો દોડાવશે

ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસના અવસરે મુસાફરોની સુવિધા માટે મધ્ય રેલવે 5/6 ડિસેમ્બરની મધ્યરાત્રિએ (ગુરુવાર-શુક્રવાર મધ્યરાત્રિ) પરેલ-કલ્યાણ અને કુર્લા-પનવેલ સ્ટેશનો વચ્ચે 12 વધારાની ઉપનગરીય વિશેષ ટ્રેનો દોડાવશે. મુંબઈ…

Day Special: ભારતનું બંધારણ, ભારતીય લોકતંત્રનો આત્મા

આજે આપણે આપણા દેશના બંધારણ ઉપર ગર્વ અનુભવીએ છીએ તેમાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના સક્ષમ નેતૃત્વ અને વિચારોની અમીટ છાપ છે. બંધારણ ઘડતી વખતે તેમણે સુનિશ્ચિત કર્યું કે સમાજના છેવાડાના…