Tag: Dr. Ambedkar

WAHA: વર્લ્ડ એસોશિએશન ઓફ હિન્દુ એકેડેમિશીયન્સ દ્વારા ‘સર્વવ્યાપી હિંદુત્વ: એસ્ટાબ્લીશિંગ ઘી હિંદુ નરેટીવ’ પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

WAHA: વર્લ્ડ એસોશિએશન ઓફ હિન્દુ એકેડેમિશીયન્સ દ્વારા 'સર્વવ્યાપી હિંદુત્વ: એસ્ટાબ્લીશિંગ ઘી હિંદુ નરેટીવ' પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

આંબેડકર જયંતિ (Ambedkar Jayanti): ભારતીયો માટે ગર્વની ક્ષણ, અમેરિકાના સૌથી મોટા શહેર ન્યુ યોર્ક સિટીએ ભર્યું ઐતિહાસિક પગલું

આંબેડકર જયંતિ (Ambedkar Jayanti): ભારતીયો માટે ગર્વની ક્ષણ, અમેરિકાના સૌથી મોટા શહેર ન્યુ યોર્ક સિટીએ ભર્યું ઐતિહાસિક પગલું

Dr. Babasaheb Ambedkar Birth Anniversary ડૉ. બાબાસાહેબ આંબેડકર: સમતા અને સમાનતાયુક્ત વિકસિત, સક્ષમ, આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા

Dr. Babasaheb Ambedkar Birth Anniversary ડૉ. બાબાસાહેબ આંબેડકર: સમતા અને સમાનતાયુક્ત વિકસિત, સક્ષમ, આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા

અમૃતસર (Amritsar) માં ડૉ. આંબેડકરની પ્રતિમા કરાઈ ખંડિત…વિપક્ષના આમ આદમી પાર્ટી પર પ્રહાર

ગણતંત્ર દિવસના અવસર પર અમૃતસર (Amritsar) ના ટાઉન હોલમાં કેટલાક લોકોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરી હતી

ડૉ. આંબેડકર અને જવાહરલાલ નહેરુ પરના હિમંતા બિસ્વા સરમાના દાવા પર કોંગ્રેસનો પલટવાર

ડૉ. આંબેડકર અને જવાહરલાલ નેહરુ પરના હિમંતા બિસ્વા સરમાના દાવા પર કોંગ્રેસનો પલટવાર

Bharat: સંસ્કૃત ભાષા એ મા ભારતીનો ધબકાર છે – કિશોર મકવાણા, સંસ્કૃત ભારતી, ગુજરાત પ્રાંતનો પ્રાંતીય સંમેલનનો સમાપન કાર્યક્રમ યોજાયો

‌નિષ્કલંકીનારાયણ તીર્થધામ – પ્રેરણાપીઠ, પીરાણા અમદાવાદ ખાતે 29 ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું દ્વિદિવસીય ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનના સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ…

Event: સામાજીક સમરસતા મંચ દ્વારા ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું

બંધારણના આમુખમાં સામાજીક ન્યાય પ્રથમ છે ત્યારબાદ આર્થિક, રાજકીય ન્યાય રાખ્યા છે.બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો છે તેની ઉપર કશું જ નથી – પદ્મશ્રી રમેશ પતંગે ડૉ. હેડગેવાર ભવન, મણિનગર ખાતે…

Politics: અમદાવાદના ખોખરામાં ડૉ. આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં ગુનેગારની ધરપકડ

અમદાવાદના ખોખરામાં આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે અસલાલીથી બે આરોપી માધુપુરાના મેહુલ ઠાકોર અને…

Gujarat: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોએ ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા વિવાદ, રહીશો ધરણાં પર બેઠા

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી છે. જેને કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવ્યું…

Politics: ડૉ. આંબેડકર મુદ્દે યુપીમાં રાજકારણ ગરમાયું, BSP સુપ્રીમો માયાવતીએ દેશભરમાં વિરોધ પ્રદર્શનની કરી જાહેરાત

બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રિમો માયાવતીએ આ સપ્તાહની શરૂઆતમાં રાજ્યસભામાં ડૉ. આંબેડકર પર કરેલી ટિપ્પણી પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું છે અને 24 ડિસેમ્બરે દેશભરમાં વિરોધ…