Tag: Delhi

Politics: 150થી વધુ ટ્રેનો રદ્દ, રોડ-રેલવે ટ્રેક થઈ શકે છે બ્લોક, આજે પંજાબમાં ‘ખેડૂતોનું બંધ’

ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધને કારણે આજે પંજાબમાંથી પસાર થતી 100થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. પંજાબના ખેડૂતોએ આજે ​​’પંજાબ બંધ’નું એલાન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન ટ્રેન, બસ,…

Politics: કેજરીવાલ દોષી સાબિત થશે તો? દિલ્હીમાં ‘મહિલા સન્માન યોજના’ પર મચ્યો હંગામો, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

આગામી વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને જોતા સત્તાધારી આમ આદમી પાર્ટીની સાથે વિપક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પોતાના ભાથામાંથી તીર છોડવાનું શરૂ કરી દીધું છે. આમ…

Politics: નકલી ઓળખ કાર્ડ, નકલી વેબસાઇટ્સ, ઇમિગ્રેશન રેકેટનો પર્દાફાશ… બાંગ્લાદેશીઓ ભારતમાં કેવી રીતે પ્રવેશી રહ્યા છે?

આરોપીઓએ નકલી વેબસાઈટ દ્વારા નકલી આઈડીનો ઉપયોગ કરીને નકલી આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ અને અન્ય દસ્તાવેજો બનાવ્યા હતા. બાંગ્લાદેશથી ગેરકાયદેસર વસાહતીઓને દિલ્હી લાવવા માટે જંગલના માર્ગો અને એક્સપ્રેસ ટ્રેનોનો…

Business: સ્વચ્છ કોર્પોરેટ જગત અભિયાન: સરકારે પાંચ વર્ષમાં 2.33 લાખ શેલ કંપનીઓના શટર ડાઉન કર્યા

દેશના કોર્પોરેટ ક્ષેત્રની સાફસુફી કરવાના હેતુથી એક વ્યાપક કાર્યવાહીમાં, કોર્પોરેટ બાબતોના મંત્રાલયે (MCA) છેલ્લા પાંચ વર્ષમાં 2.33 લાખ નિષ્ક્રિય અને સંભવિત ગેરકાયદેસર સંસ્થાઓને બધ કરી છે. રાજ્યસભામાં કોર્પોરેટ બાબતોના રાજ્ય…

Politics: ‘AAP ભ્રષ્ટાચારમાં ડૂબી ગઈ છે, અમે દિલ્હીની તમામ 70 બેઠકો પર એકલા ચૂંટણી લડીશું’: કોંગ્રેસ

લોકસભા ચૂંટણી દરમિયાન દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનમાં તમામ બેઠકો ગુમાવ્યા બાદ કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડવાનું નક્કી કર્યું છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દેવેન્દ્ર યાદવે…

Pollitics: પંજાબ-હરિયાણાના ખેડૂતો NASA ને પણ બનાવી રહ્યા છે ઉલ્લુ

પ્રદૂષણને કારણે એક તરફ રાજધાની દિલ્લી ગેસ ચેમ્બર બની ગયું છે, સુપ્રીમ કોર્ટને શાળો બંધ કરવાની સુચના આપવી પડી છે ત્યાં જેનાથી દિલ્લીમમાં પ્રદૂષણ વધવાનો આરોપ દીલ્લીના પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ…

Bharat: ભગવા-એ-હિંદ: બાબા બાગેશ્વર બાદ કથાકાર દેવકીનંદન ઠાકુર આવ્યા સમર્થનમાં

ઉન્નાવના રામલીલા મેદાનમાં રામ કથા શરૂ કરતી વખતે જાણીતા કથાકાર ઠાકુર દેવકીનંદને સનાતન પર મોટો સંદેશ આપ્યો હતો. એક ખાનગી ચેનલ સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે આ સમયે દીકરીઓ…

Politics: અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના ભુતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે મોતો ઝટકો આપ્યો છે. પીએમ મોદી માનહાનિ કેસમાં કોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે ગુનાહિત…