Tag: Delhi

શીખ વિરોધી રમખાણો (Anti sikh Riots) ના કેસમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમારને કોર્ટે ફટકારી બીજી આજીવન કેદની સજા

શીખ વિરોધી રમખાણો (Anti sikh Riots) ના કેસમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમારને કોર્ટે ફટકારી બીજી આજીવન કેદની સજા

દિલ્હીમાં રોહિંગ્યા મુસ્લિમો (Rohingya Muslims) ક્યાં રહે છે એ સુપ્રીમ કોર્ટેમાં એનજીઓએ જણાવ્યું અને કરી માંગ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક NGOને દિલ્હીમાં રોહિંગ્યા (Rohingya)ઓના વસાહતના સ્થળો અને તેમને ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી આપવા જણાવ્યું

રાહુલ ગાંધીએ ખોલી કેજરીવાલની પોલ, વીડિયો શેર કરીને માર્યો ટોણો, જુઓ આ છે ‘પેરિસવાળુ દિલ્હી’, એલજીને કરશે ફરિયાદ, જુઓ વિડીઓ

મંગળવારે રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલનો પર્દાફાશ કરવા નીકળી પડ્યા હતા

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પડી એકલી અટુલી, અખિલેશ યાદવ અને મમતા દીદીએ કર્યું AAPને સમર્થન

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી રાજધાનીમાં રાજકીય તાપમાનનો પારો ઝડપથી ઉંચે જવા લાગ્યો છે. આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો હોવાનું કહેવાય…

ઈન્ડિયા ગેટનું નામ બદલાઈ જશે? ભાજપના નેતા જમાલ સિદ્દીકીએ પીએમ મોદીને લખ્યો પત્ર, નવું નામ પણ જણાવ્યું

ઈન્ડિયા ગેટનું નામ બદલાઈ જશે? ભાજપના નેતા જમાલ સિદ્દીકીએ પીએમ મોદીને લખ્યો પત્ર

Politics: પાક આતંકવાદીઓ બાંગ્લાદેશની મદદથી ભારતમાં આતંકી હુમલો કરી દિલ્હી અને પંજાબને નિશાન બનાવવાની ફિરાક્માં

ભારતની ગુપ્તચર એજન્સીઓએ નવા વર્ષમાં આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ગુપ્તચર વિભાગને આતંકવાદી હુમલાના ષડયંત્ર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી મળી છે. દિલ્હી અને પંજાબ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI…

Politics: દિલ્હી ચૂંટણી બની રોમાંચક, કોંગ્રેસે સીએમ આતિશી સામે તેમના ‘મિત્ર’ ઉતાર્યા, કાલકાજીમાં કોણ કોની સામે પડશે ભારે?

કોંગ્રેસે દિલ્હી ચૂંટણી માટે કાલકાજી વિધાનસભા બેઠક પરથી એક સમયે AAPમાં રહેલા અલકા લાંબાને મેદાનમાં ઉતાર્યા છે. હવે કોંગ્રેસના અલકા લાંબા આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર અને સીએમ આતિશીનો મુકાબલો…

Politics: દિલ્હીમાં જામ્યુ પોસ્ટર વોર, AAP-BJP વચ્ચે રાજકીય ધમાસાણ, કોંગ્રેસની ગેરહાજરી

એક તરફ દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ટક્કર ચાલી રહી છે બીજી તરફ AAP અને BJP પણ એકબીજા વિરુદ્ધ હલ્લાબોલ કરી રહ્યા છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હજુ થોડી વાર છે…

Politics: ‘દિલ્હીના પૂજારીઓ અને ગ્રંથિઓને દર મહિને મળશે 18 હજાર રૂપિયા’, અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત

મહિલા સન્માન અને સંજીવની યોજના પછી, આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હીના તમામ પૂજારીઓ અને પૂજારીઓને દર મહિને 18,000 રૂપિયાનું માનદ વેતન આપવાની જાહેરાત કરી હતી. આમ આદમી…