Tag: Dattatrey hosabale

Politics: ઈસ્કોનના સન્યાસીને જેલમાંથી મુક્ત કરવામાં આવે, હિંદુઓ પર અત્યાચાર તાત્કાલિક બંધ થવો જોઈએ: RSS

બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંદુ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અને અમાનવીય હિંસાચાર, ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નું નિવેદન આવ્યું છે.…