Tag: Constitution of India

‘ઈન્ડિયા’ નામ બદલીને ભારત કરવું જોઈએ… દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) કેન્દ્રને અરજી પર પોતાનું વલણ રજૂ કરવા માટે આપ્યો સમય

'ઈન્ડિયા' નામ બદલીને ભારત કરવું જોઈએ… દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) કેન્દ્રને અરજી પર પોતાનું વલણ રજૂ કરવા માટે આપ્યો સમય

પટપડગંજ (Patparganj)માં ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલ પર રાહુલ ગાંધીના પ્રહાર: નાનકડી કારમાં આવ્યા હતા…હવે શીશમહેલમાં રહે છે

પટપડગંજ (Patparganj)માં ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલ પર રાહુલ ગાંધીના પ્રહાર

ડૉ. આંબેડકર અને જવાહરલાલ નહેરુ પરના હિમંતા બિસ્વા સરમાના દાવા પર કોંગ્રેસનો પલટવાર

ડૉ. આંબેડકર અને જવાહરલાલ નેહરુ પરના હિમંતા બિસ્વા સરમાના દાવા પર કોંગ્રેસનો પલટવાર

Politics: ડૉ. આંબેડકર મુદ્દે યુપીમાં રાજકારણ ગરમાયું, BSP સુપ્રીમો માયાવતીએ દેશભરમાં વિરોધ પ્રદર્શનની કરી જાહેરાત

બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રિમો માયાવતીએ આ સપ્તાહની શરૂઆતમાં રાજ્યસભામાં ડૉ. આંબેડકર પર કરેલી ટિપ્પણી પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું છે અને 24 ડિસેમ્બરે દેશભરમાં વિરોધ…

Politics: ગૃહમંત્રી અમિત શાહના ડૉ. આંબેડકર વિશેના વિધાનોને કારણે વિવાદ, શાહ સામે નોટીસ, કિરણ રિજિજુએ આપ્યો જવાબ: જુઓ વિડીઓ

દેશના બંધારણના 75 વર્ષની ઉજવણીની ચર્ચા સમયે રાજયસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ભાષણ આપ્યું હતું. જેમાં અમિત શાહે ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે જે કહ્યું હતું તેની સામે હવે કોંગ્રેસ…

Politics: મહારાષ્ટ્રમાં આંબેડકર સ્મારકમાં નુકશાન પહોંચાડવાના પ્રયાસ બાદ હિંસા: પરભણીમાં દુકાનો અને વાહનો સળગાવાયા, પોલીસે અશ્રુવાયુનો કર્યો ઉપયોગ; 1 આરોપીની ધરપકડ

આંબેડકર સ્મારકમાં કરવામાં આવેલા નુકશાનના વિરોધમાં બંધના એલાન દરમિયાન બુધવારે મહારાષ્ટ્રના પરભણીમાં હિંસા ફાટી નીકળી હતી. નુકસાનની માહિતી ફેલાતાં લગભગ 200 લોકોનું ટોળું પ્રતિમા પાસે એકત્ર થઈ ગયું હતું. પોલીસે…

Politics: સુપ્રીમ નિર્ણય: બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘સેક્યુલર’ શબ્દો નહીં હટાવવામાં આવે

સુપ્રીમ કોર્ટે સોમવારે (25 નવેમ્બર 2024) ઐતિહાસિક નિર્ણય આપતા કોર્ટે 1976માં પસાર કરાયેલા 42મા સુધારા મુજબ બંધારણની પ્રસ્તાવનામાં “સમાજવાદી” અને “સેક્યુલર” શબ્દોના સમાવેશને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી. ભારતના મુખ્ય…

Day Special: ભારતનું બંધારણ, ભારતીય લોકતંત્રનો આત્મા

આજે આપણે આપણા દેશના બંધારણ ઉપર ગર્વ અનુભવીએ છીએ તેમાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના સક્ષમ નેતૃત્વ અને વિચારોની અમીટ છાપ છે. બંધારણ ઘડતી વખતે તેમણે સુનિશ્ચિત કર્યું કે સમાજના છેવાડાના…

Politics: રાહુલ ગાંધી સંવિધાન કહી જે ‘લાલ પુસ્તક’ લહેરાલે છે તે સાવ કોરી છે: ભાજપે વિડીઓ શેર કરી કર્યો દાવો : વિડીઓ જુઓ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે. ભાજપે રાહુલ ગાંધીએ તાજેતરમાં પોતાની જાહેર રેલીમાં જે ‘લાલ પુસ્તક’ સંવિધાન કહીને લહેરાવી હતી તેને લઈને મોટો દાવો કર્યો…