Tag: Congress

Politics: ‘દિલ્હીમાં બે ગજ જમીન ન મળી’, નરસિંહ રાવના ભાઈએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, સોનિયા ગાંધી માટે શું કહ્યું?

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને રાજકારણ ચરમસીમા પર છે અને ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. એક તરફ કોંગ્રેસે નિગમ બોધ ઘાટ પર અરાજકતાનો આરોપ…

Politics: રાહુલ ગાંધીની મુસીબત વધવાના એંધાણ, હાથરસ કેસના આરોપીઓના વકીલે મોકલી 1.5 કરોડની માનહાનિ નોટિસ

એડવોકેટ મુન્ના સિંહ પુંડિરે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ગામ બૂલગઢીના કેસમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી પોસ્ટને લઈને રાહુલ ગાંધીને કાનૂની નોટિસ પાઠવી છે.…

Politics: પૂર્વ પીએમ મનમોહન સિંહ પંચતત્વમાં વિલિન, અંતિમ સંસ્કાર વખતે રાષ્ટ્રપતિ મુર્મુ અને પીએમ મોદી રહ્યા હાજર

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનો સંપૂર્ણ…

Breaking News: ભુતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું 92 વર્ષની વયે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે નિધન થયું હતું. ભુતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું 92 વર્ષની વયે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ…

Politics: મીરાબાઈ પર અર્જુન રામ મેઘવાલના નિવેદન પર રાજકારણ ગરમાયું, ‘તેમણે માફી માંગવી જોઈએ….’ કોંગ્રેસે સાધ્યું નિશાન

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે તાજેતરમાં શિરોમણી મીરાબાઈને લઈને નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ હવે આ મામલાએ રાજકીય વલણ અપનાવ્યું…

Politics: ‘PoK-અક્સાઇ ચીન નકશામાંથી ગાયબ’, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક વિવાદમાં

કર્ણાટકના બેલાગવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભારતના ખોટા નકશાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીનો દાવો છે કે આ નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાઈ ચીનનો સમાવેશ કરવામાં…

Politics: કેજરીવાલ દોષી સાબિત થશે તો? દિલ્હીમાં ‘મહિલા સન્માન યોજના’ પર મચ્યો હંગામો, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

આગામી વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને જોતા સત્તાધારી આમ આદમી પાર્ટીની સાથે વિપક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પોતાના ભાથામાંથી તીર છોડવાનું શરૂ કરી દીધું છે. આમ…

Politics: અમદાવાદના ખોખરામાં ડૉ. આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં ગુનેગારની ધરપકડ

અમદાવાદના ખોખરામાં આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે અસલાલીથી બે આરોપી માધુપુરાના મેહુલ ઠાકોર અને…

Gujarat: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોએ ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા વિવાદ, રહીશો ધરણાં પર બેઠા

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી છે. જેને કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવ્યું…

Politics: પ્રિયંકા વાડ્રા-ગાંધીના વાયનાડ વિજયને કેરળ હાઈકોર્ટમાં પડકારાયો, કોણે ખખડાવ્યો કોર્ટનો દરવાજો?

ભાજપના નેતા નવ્યા હરિદાસે વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા વાડ્રા-ગાંધીની ચૂંટણીમાં જીતને કેરળ હાઈકોર્ટમાં પડકારી છે. તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આ બેઠક પ્રિયંકા વાડ્રા-ગાંધીએ જીતી હતી. પ્રિયંકા ગાંધીએ તેમની…