Politics: ચિરાગ પાસવાને કોંગ્રેસ પર સાધ્યું નિશાન કહ્યું, ‘કોંગ્રેસે સત્તામાં રહીને બાબા સાહેબને સન્માન આપવું જરૂરી નહોતું સમજ્યું’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજ્યસભામાં આપેલા ભાષણ સામે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હવે આ મામલે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને નિવેદન આપ્યું છે. ચિરાગ પાસવાને કહ્યું, ‘કોંગ્રેસ…