Tag: BSP

અમૃતસર (Amritsar) માં ડૉ. આંબેડકરની પ્રતિમા કરાઈ ખંડિત…વિપક્ષના આમ આદમી પાર્ટી પર પ્રહાર

ગણતંત્ર દિવસના અવસર પર અમૃતસર (Amritsar) ના ટાઉન હોલમાં કેટલાક લોકોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરી હતી

Politics: ડૉ. આંબેડકર મુદ્દે યુપીમાં રાજકારણ ગરમાયું, BSP સુપ્રીમો માયાવતીએ દેશભરમાં વિરોધ પ્રદર્શનની કરી જાહેરાત

બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રિમો માયાવતીએ આ સપ્તાહની શરૂઆતમાં રાજ્યસભામાં ડૉ. આંબેડકર પર કરેલી ટિપ્પણી પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું છે અને 24 ડિસેમ્બરે દેશભરમાં વિરોધ…

Politics: ‘કોંગ્રેસની થઈ છે એવી જ હાલત થશે’ ડૉ. આંબેડકર પર શાહના નિવેદનથી ભડક્યા બહેન માયાવતી

બસપાના વડા માયાવતીએ કહ્યું કે, ‘ભારતીય બંધારણના નિર્માતા અને દલિતો અને અન્ય ઉપેક્ષિત વર્ગોના મસીહા ડૉ. ભીમરાવ આંબેડકર વિશે અમિત શાહે સંસદમાં જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, તેનાથી બાબા સાહેબની…

Politics: માયાવતીનું ચોંકાવનારું નિવેદન: બસપા હવે ક્યારેય પેટાચૂંટણી નહીં લડે

બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ રવિવારે ચૂંટણીમાં ગડબડનો આરોપ મૂક્યો હતો, રાજ્યની નવ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો…

Politics: એક હિંદુ અને 11 મુસ્લિમ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ, BJP vs SPની લડાઈ, किसके साथ होगा खेला?

કુંદરકી ઉત્તર પ્રદેશમાં 60 ટકા વસ્તી મુસ્લિમ વસ્તી અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી વિધાનસભા બેઠક છે. આ બેઠક ઉપર સમાજવાદી પાર્ટી, ભાજપ અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) સહિત 12 ઉમેદવારો મેદાનમાં…

Politics / Gujarat : ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2021 માટે ઉમેદવાર કેવા હોવા જોઈએ ?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. મહાનગરપાલિકાઓ માટે મતદાન 21/2/2021 ના દિવસે અને જિલ્લા/તાલુકા/નગરપાલિકાઓનું મતદાન 28/2/2021 ના દિવસે છે. મોટાભાગની બેઠકો પર ‘સેન્સ’ ની કાર્યવાહી પૂર્ણ થઈ ચુકી…