Tag: Bihar

બિહારના (Bihar) યુવકે માત્ર 7 હજાર રૂપિયામાં બનાવ્યું વિમાન, હજારો લોકો ઉમટ્યા ઉડાન જોવા, વીડિયોમાં જુઓ યુવાનનો ચમત્કાર

બિહારના (Bihar) યુવકે માત્ર 7 હજાર રૂપિયામાં બનાવ્યું વિમાન, હજારો લોકો ઉમટ્યા ઉડાન જોવા, વીડિયોમાં જુઓ યુવાનનો ચમત્કાર

Bihar: અંધશ્રદ્ધાનો આતંક, પૂર્ણિયામાં ડાકણ હોવાની શંકામાં એક જ પરિવારના 5 સભ્યોને જીવતા સળગાવી દેવામાં આવ્યા, પાંચેયના કમકમાટીભર્યા મોત

Bihar: અંધશ્રદ્ધાનો આતંક, પૂર્ણિયામાં ડાકણ હોવાની શંકામાં એક જ પરિવારના 5 સભ્યોને જીવતા સળગાવી દેવામાં આવ્યા, પાંચેયના કમકમાટીભર્યા મોત

આરજેડી (RJD) નેતા તેજસ્વી યાદવનો ભાજપ પર પ્રહાર, પોતાને મૌલાના કહેવા પર તેજસ્વીની પહેલી પ્રતિક્રિયા

આરજેડી (RJD) નેતા તેજસ્વી યાદવનો ભાજપ પર પ્રહાર, પોતાને મૌલાના કહેવા પર તેજસ્વીની પહેલી પ્રતિક્રિયા

બિહાર (Bihar)ના મુખ્યમંત્રીને નથી મળ્યો છેલ્લા બે મહિનાથી પગાર, નીતિશ સાથે મંત્રીઓ, ધારાસભ્યો અને 8 લાખ કર્મચારીઓનો પગાર પણ અટવાયો

બિહાર (Bihar)ના મુખ્યમંત્રીને નથી મળ્યો છેલ્લા બે મહિનાથી પગાર

શું JDU 10 સાંસદો જોડાશે ભાજપમાં? સંજય રાઉત ના નિવેદનથી અટકળો તેજ, નીતિશ વિશે શું કહ્યું?

શિવસેના (UBT)ના વરિષ્ઠ નેતા સંજય રાઉતે શનિવારે મોટો દાવો કરતા કહ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની આગેવાની હેઠળની જનતા દળ-યુનાઈટેડ (JDU) કેન્દ્રમાં સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)થી અલગ થઈ શકે…

Mahakumbh: મહાકુંભ ઉપર આતંકવાદી હુમલાની ધમકી, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર વાંધાજનક ભાષાનો પ્રયોગ

પ્રયાગરાજ મહાકુંભને લઈને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી છે. હવે ઈન્સ્ટાગ્રામ યુઝરના એકાઉન્ટ પરથી મહાકુંભને લઈને આતંકવાદી કૃત્ય કરવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝરનું…

Politics: રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી, કોને મણિપુર, કોને બિહારની જવાબદારી સોંપવામાં આવી?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાંચ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વિજય કુમાર સિંહની મિઝોરમના નવા રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને…

Politics: દિલ્હીથી યુપી અને મહારાષ્ટ્રથી ગુજરાત સુધી… 2025માં કોંગ્રેસ અને ભાજપમાં કેટલો બદલાવ આવશે?

વર્ષ 2025માં ભાજપને નવા અધ્યક્ષ મળશે સાથે સાથે ઘણા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો પણ બદલવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીમાં પણ ઉપરથી નીચે સુધી ફેરફારોની પ્રસ્તાવિત છે. કોંગ્રેસ યુપી, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પોતાના…

Religious: ‘બોધ ગયા મંદિર કાયદો રદ કરો, ગયાના મહાબોધિ મંદિરનું નિયંત્રણ બૌદ્ધોને સોંપો’: ઑલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમ

અમદાવાદ શહેરના બૌદ્ધ સમુદાયના 100 જેટલા લોકોએ બિહારના બોધગયા ટેમ્પલ એક્ટ, 1949ને રદ કરવાની અને ગયા ના બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળ એવા મહાબોધિ મંદિર પર સંપૂર્ણ નિયંત્રણ બૌદ્ધ સમુદાયને આપવાની…

Politics: મહારાષ્ટ્રના પરિણામોની ભવિષ્યની રાષ્ટ્રીય રાજનીતિ પર શું અસર થશે? હિંદુ એકતાનો નવો રાહ રાષ્ટ્રીય રાજનીતિનો રાજમાર્ગ બનશે?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ઉઠેલું વાવાઝોડાની અસર આવનારા સમયમાં માત્ર મહારાષ્ટ્ર પૂરતી સીમિત નહીં રહે, આગામી સમયમાં તેની અસરો અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. રાજકીય નિષ્ણાતો એવું…