ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 6
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com ઉપર
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com ઉપર
પ્રસિદ્ધ લેખક, પત્રકાર તથા પ્રકાશક શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે આલેખાયેલી અદભૂત લેખમાળા
ભારતના ભાગલા કેવી રીતે થયા ? ભાગલા માટે કોણ જવાબદાર ? કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતના ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઈતિહાસ ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્રપ્રસાદ તથા હો.વે.
1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની સાથે જ રાષ્ટ્રીય જાગરણ અને પ્રતિકારના મોજા ઉછળવા લાગ્યા. ધીરે ધીરે દેશના એક ખૂણેથી બીજા ખૂણાને એ મોજાં
ભારત આઠસો વર્ષ વિદેશી આક્રમકોના પગ તળે કચડાતું રહ્યું. પહેલા વિદેશી ઇસ્લામી આક્રમકો અને એ પછી અંગ્રેજ આક્રમકોએ એને રગદોળ્યું.