Tag: Bangladesh

Politics: ઈંગ્લેન્ડમાં બાંગ્લાદેશી હિંદુઓનો પક્ષ લેવો અને મોદીનું સમર્થન કરવું ગુનો છે? કિંગ ચાર્લ્સે બે ભારતીયોના એવોર્ડ પરત છીનવી લીધા

બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ બ્રિટિશ ભારતીય સમુદાયના બે અગ્રણી નેતાઓ રામી રેન્જર અને હિંદુ કાઉન્સિલ યુકેના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ ભનોટ પાસેથી સન્માન પરત લઈ લીધુ છે. જેમાંથી એકનું બાંગ્લાદેશી હિંદુઓના…

Breaking News: “હિન્દુઓની સુરક્ષા કરવાની જવાબદારી બાંગ્લાદેશની વચગાળાની સરકારની “: બાંગ્લાદેશ પર યુએસ સાંસદનું નિવેદન

બાંગ્લાદેશમાં હિંદુ અને અન્ય લઘુમતીઓ ઉપર થઈ રહેલા અત્યાચાર અને હિંસા મુદ્દે હવે અમેરિકામાંથી પણ અવાજ ઉઠયો છે. અમેરિકન સેનેટરે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકારની એ…

Politics: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ ફરક નથી. PDP ચીફ મહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન

પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કોઈ તફાવત નથી. આપણે લઘુમતીઓને પરેશાન કરીશું, તેમની મસ્જિદો તોડીશું અને શિવલિંગની શોધ કરીશું, બાંગ્લાદેશમાં જો કોઈ…

Politics: ઈસ્કોનના સન્યાસીને જેલમાંથી મુક્ત કરવામાં આવે, હિંદુઓ પર અત્યાચાર તાત્કાલિક બંધ થવો જોઈએ: RSS

બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંદુ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અને અમાનવીય હિંસાચાર, ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નું નિવેદન આવ્યું છે.…

World: બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે થઈ રહેલી હિંસા અને અત્યાચારનો મુદ્દો બ્રિટિશ સંસદમાં ગાજ્યો

બાંગ્લાદેશમાં હિંદુ સહિત અન્ય ધાર્મિક લઘુમતી સમુદાયને શેખ ખાલિદા ઝીયાના પદભ્રષ્ટ થયા બાદ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંદુઓ સાથે થઈ રહેલી અમાનવીય હિંસા અને અત્યાચારોનો પડઘો બ્રિટનની સંસદમાં…

World: બાંગ્લાદેશ કોર્ટે ચિન્મય પ્રભુની જામીન અરજી ફગાવી; ભારતનું કડક વલણ, કહ્યું- હિન્દુઓ પર હુમલા કરનારા ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે

ચટગાંવ ઈસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસ પ્રભુને બાંગ્લાદેશની કોર્ટે આંચકો આપતા તેમની જામીન અરજી ફગાવી દીધી છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે લઘુમતી હિંદુઓ…

Politics: પાકિસ્તાને મોકલ્યા બાંગ્લાદેશને હથિયાર, ભારત પર યુદ્ધનો ખતરો?

ભારત માટે ચિંતાના સમાચાર પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવી રહ્યા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે દરિયાઈ માર્ગની ફરીથી સ્થાપિત કરવામાં આવી છે. કરાચીથી હથિયારોથી ભરેલા કન્ટેનર પહેલું માલવાહક જહાજ…

World: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓનો મામલો 800 પાનાંના પુરાવા સાથે ઈન્ટરનેશનલ કોર્ટ પહોંચ્યો, ફસાશે બાંગ્લાદેશ સરકાર

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના બાંગ્લાદેશ છોડ્યાના ત્રણ મહિના બાદ ત્યાંની રાજકીય સ્થિતિ સ્થિર થઈ નથી. શેખ હસીનાની પાર્ટી અવામી લીગે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ અને 61 અન્ય…

Politics: અદાણી પાવરે બતાવ્યો પાવર, અડધા બાંગ્લાદેશમાં છવાયુ અંધારુ

બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે થયેલા ષડયંત્ર ના પરિણામસ્વરૂપ તેમને દેશ છોડી જવા વિવશ થવું પડ્યુ હતુ.  ત્યારબાદ આવેલી નવી સરકારના ભારત વિરોધી વલણને કારણે નવી દિલ્હી અને ઢાકા…