Politics: બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે જાહેર કરી માર્ગદર્શિકા, શું કહે છે આર્ટિકલ 142
બુલડોઝરની કાર્યવાહી પર પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે, સરકાર મનસ્વી રીતે પગલાં લઈ શકે નહીં. કોઈનું ઘર ફક્ત એટલા માટે તોડી ન શકાય કારણ કે તે ફોજદારી…
