Tag: Arjun Ram Meghwal

Politics: મીરાબાઈ પર અર્જુન રામ મેઘવાલના નિવેદન પર રાજકારણ ગરમાયું, ‘તેમણે માફી માંગવી જોઈએ….’ કોંગ્રેસે સાધ્યું નિશાન

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે તાજેતરમાં શિરોમણી મીરાબાઈને લઈને નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ હવે આ મામલાએ રાજકીય વલણ અપનાવ્યું…

Politics: ભાજપ કોઈ દલિતને બનાવશે રાષ્ટ્રીય અધ્યક્ષ? 2024માં સર્જાઈ એવી સ્થિતિ? 3 નામ આવ્યા સામે

ભારતીય જનતા પાર્ટી (BJP)ની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. અટલ બિહારી વાજપેયીથી લઈને જે.પી. નડ્ડા સુધી અનેક દિગ્ગજ નેતાઓએ તેમના અધ્યક્ષીય કાર્યકાળ દરમિયાન તેમના લોહી અને પરસેવાથી દેશની…