Politics: મીરાબાઈ પર અર્જુન રામ મેઘવાલના નિવેદન પર રાજકારણ ગરમાયું, ‘તેમણે માફી માંગવી જોઈએ….’ કોંગ્રેસે સાધ્યું નિશાન
કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે તાજેતરમાં શિરોમણી મીરાબાઈને લઈને નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ હવે આ મામલાએ રાજકીય વલણ અપનાવ્યું…