Tag: Allahabad High Court

Politics: આજ સુધી કોઈ જજને મહાભિયોગ દ્વારા હટાવી શકાયા નથી, અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર યાદવનું શું થશે?

વિપક્ષી પાર્ટીઓનું ઈન્ડિ ગઠબંધન અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસના સાંસદ વિવેક તન્ખાએ બુધવારે કહ્યું કે અત્યાર સુધી રાજ્યસભાના 30 થી…