વકફ સુધારા બિલ (Waqf Amendment Bill) પર મૌલાના અરશદ મદનીએ કહ્યું, ‘શરિયત વિરુદ્ધ કોઈ કાયદો સ્વીકાર્ય નથી’
વકફ સુધારા બિલ (Waqf Amendment Bill) અંગે અરશદ મદનીએ કહ્યું કે આ મુસ્લિમો સાથે વિશ્વાસઘાત છે.
વકફ સુધારા બિલ (Waqf Amendment Bill) અંગે અરશદ મદનીએ કહ્યું કે આ મુસ્લિમો સાથે વિશ્વાસઘાત છે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને વિવિધ મુસ્લિમ ધાર્મિક અને સામુદાયિક સંગઠનોએ ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણની સખત નિંદા કરી