Category: Religious

Religion : ભારતીય જ્ઞાન પરંપરામાં વિશિષ્ટ એવા જૈનશાસનમાં વર્ષો બાદ “સહસ્ત્રાવધાન” નો અભિનવ પ્રયોગ

ભારત પ્રાચીનકાળથી જ્ઞાનની ગંગોત્રી વહાવતું રહ્યું છે. આજે વિજ્ઞાનના પ્રભાવમાં તણાતા રહેતા સમયમાં પણ ભારતનું પરંપરાગત જ્ઞાન સમગ્ર વિશ્વને પોતાની અગાધ શક્તિથી અભિનવ અને અદ્વિતીય પ્રયોગો દ્વારા અચંબિત કરતું રહ્યું…

Series : ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા : ભાગ 23

ડૉ. ભીમરાવ આંબેડકર પ્રાંતિય સરકાર દ્વારા કરવામાં આવેલા આદેશ તથા સ્થાનિક બોર્ડો તથા મ્યુનિસિપાલિટીઓ દ્વારા એ આદેશનું પાલન નહીં કરવાની પદ્ધતિ, ઉપરાંત દૈનંદિન સામાજિક સ્થિતિમાં થતા રહેલા પરિવર્તનો તથા એના…